SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આ વસ્તુ નિશ્ચયનયથી પોતાના અંગત વિચાર માટે ઉપયોગી છે. જે આ વસ્તુ બીજાના માટે વિચારવા જઈ તે વાવતુ ચોથા આરામાં ઉત્કૃષ્ટ સંયમ પાલનારા મહાપુરુષોમાં પણ સાધુતાના દર્શન ન થાય. માટે વ્યક્તિગત ઉપયોગી-વિચારણાને સમષ્ટિગત બનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. * તેથી જ ઉપાય શ્રી યશોવિજયજી મ. સવાસે ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવન (પાંચમી ઢાલ)માં નિશ્ચયદષ્ટિ હદય ધરજી, પાળે જે વ્યવહાર પુણવંત તે પામશેજી, ભવ-સમુદ્રને પાર છે” . એટલે કે-નિશ્ચય–દષ્ટિ પિતાના માટે વિચારી તેને આદર્શ તરીકે રાખી યથાશય શુભ વ્યવહાર આદર, આચરણમાં ન મૂકી શકાય તેટલી પિતાની ખામી કબૂલ કરવી, બીજા શું કરે છે?” તે જોવા કરતાં પોતાને ઉચે ચહવા માટે સારા આલંબને તરફ દષ્ટિ રાખવી ઉચિત છે. આટલા વિવેચનથી સમજાયું હશે કે આ પુસ્તિકામાં બતાવાયેલ કેટલાક નિયમો પિતાના આત્માને આગળ વધારવા ઉપયોગી છે. માટે તેમને તે રીતે ઉપયોગ કરી પોતાના જીવનને કૃતાર્થ બનાવે; પણ પારકાં દૂષણે વ્યકત કરી, ૨જ ગજ કરી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy