SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૪ : આત્મનિરીક્ષણ મુક્તિના * પૂર્વ પરિચિત-ગૃહસ્થા કે સાંસારિક- કુટુ'બીઆના નિષ્કારણ પરિચય સયમ શુદ્ધિમાં બાધક લાગે છે. ખરા? * સયમ અને શાસ્ત્ર-સાપેક્ષ જીવનશુદ્ધિનાધારણે વાહિની સ્વીકારવાના બદલે રાગભાવ— પાષક વસ્ત્રાદિના પરિગ્રહ ખૂંચે છે ખરા ? * જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સૌંયમ—પોષક પ્રવૃત્તિઓ સિવાયની વિકથા, છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિએ જીવન ને વિઘાતક સમજાઈ છે ? 00000000€☺☺☺☺☺66666660 અન્ત:કરણુ-શુદ્ધિના ઉપાચા * ખરાબ વાતાવરણથી દૂર રહેવું. * નિરર્થક વાતા કે વિચારશને ત્યાગ. * બીજાનું અહિત કરનારી પ્રવૃત્તિના સદ્દતર ત્યાગ, * બહુ દૂરના ભવિષ્યના વિચાર ન કરવા. આ કાઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સખ 'ધે આપણા ષ્ટિકાણુને વધુ મહત્ત્વ ન આપવું. * દરેક પ્રસ`ગેામાં હકીકત ઉપર પૂરતું લક્ષ્ય આપવું. “ બ્રિત હિલેન ? *********** €0 € અનેદિક ચેન નિત ! ! ! '' *********☺☺☺☺(
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy