SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ હિતશિક્ષા ૩૯૭ ' ૦ પછી તરાણી–ચેતનો-કાછ-કાછલીનું પડિટ કરી દશાઓનું પડિલેહણ કરવું–પછી લૂણાનું. ૦ પડિલેહણ કરેલ પાતરા, પાતરાનો સામાન-લણ ગળણું વગેરે વ્યવસ્થિત ગોઠવીને મુકવું (પાથરેલા આસન ઉપર) (આસન પાથરીને જ આ બધી વસ્તુઓ મૂકવી.) ૦ ગોચરી વાપર્યા પછી પાતરાં વગેરે ઠેકાણે વ્યવસ્થિત (માખી કે અન્ય કોઈ સંપતિમ જીવની વિરાધના ન થાય તે રીતે બધા પાત્રને) ઝેલીમાં વીંટાળી મૂકવા, તેમ શક્ય ન હોય તે છેવટે ઉપર કપડું ઢાંકી જયણા સાચવવી. ૦ બાદ માંડલીને કાજે લઈ દાણા હોય તેની વ્યવસ્થા કરીને જ બીજું કામ કરવું. ૦ લૂણાનું પાણી તડકે ન પડવું તેમજ લુણું તડકે ના સુવવું. ૦ દંડાસણ ઊભું ન મૂકવું. એક સાથે બે કે અધિક દડાસણ ભેગાં ટીંગાડવાં નહિં. ૦ પાટ ઉભે મૂકવો નહિ. ૦ બળવણ-સે-કાતર વગેરેની હાથે હાથ લેવડ દેવડ કરવી નહિ. ૦ કાજે લીધા વગરની સંથારા માટે કે ગોચરી માટે, સ્વાધ્યાય કરવા કે બેસવા માટે ભૂમિ કામ ન લાગે. ઈરિવા કરી કાજે લીધા પછી વપરાય. ૦ અપડિલેહેલ વસ્ત્ર–પાત્રાદિ ઉપયોગમાં ન લેવાં.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy