SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ચે ૧૨૫ આમત :: (ગા. ૩૭૨) ૮૮ ઉદ્યત-વિહારી સાધુના તિરસ્કાર કરે. ૮૯ જ્ઞાનાદિ શુદ્ધ–મા ને છૂપાવે. ૯૦ સંયમની જયણા ભૂલી સુખશીલતામાં શન્મ્યા હે. ૯૧ સુસાધુને છેડીને દોષયુક્ત ... ક્ષેત્રામાં રહે. (ગા. ૩૭૩) ૯૨ માટા અવાજથી સંગીતમાં મગ્ન મને. ૯૩ મુખ વિકૃત કરીને હસે. ૯૪ કામચેષ્ટાવાળા ચેષ્ટા માટે. ૯૫ કામ-ચેષ્ટાના વચનાથી ખીજાને હસાવે, ૯૬ ગૃહસ્થના કાર્યની ચિતા કરે. ૯૭ શિથિલાચારીને વજ્રાદિક આપે. ૮૯ શિથિલાચારીના વઆદિક ગ્રહણ કરે. (ગા. ૩૭૪) ૯૯ આજીવિકા માટે ધમ કથાએ ગે. ૨૪ ૧૦૦ ઘેર ઘેર વાતાના ગપાટા મારતા કરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે. (મા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણુતા માંડલા બરાબર ન કરે. (ગા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાના ત્યાગ કરીને જાય. ૧૦૪ માક્ષાભિલાષી ગીતાને છેડીને જાય.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy