SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સચાટ નિયમાવતી * ૩×ä ! * સાધુઓ સાથે સાધુઓએ અને સાધ્વીઓએ સાધુએ લેવા-દેવા તથા વાતા કરવાના ઉચિત સાથે વસ્તુ વ્યવહાર રાખવા. * સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવા હાય ત્યારે તેમાં સાધ્વીએ તથા શ્રાવિકાઓના સુખ-શાતાના સમાચાર વખવાની પદ્ધતિ રાખવી નહિ. * સાધ્વી કાગળ લખે ત્યારે તેમાં સાધુએ તથા શ્રાવકોના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ. ૐ અને સાધુઓને કાગળ લખવા હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકામેાના સમાચાર લખવાની પદ્ધતિ રાખવી નહિ: * મલિન-વ્યવહારવાળા સાધુ–સાવી શ્રાવક અને શ્રાવિકાણાના ઘણા પરિચય રાખવા નહીં, ઉચિત જાળવવું'. ત્યાંથી ખસી જવુ, છેવટે ગામ છેડી દેવુ. * ખાપણા નિમિત્તે ઢાઈ અધમ પામે-પાપક્રમ ય કે પતિત થતું હોય તા આપણી પ્રવૃત્તિ બદલવી જોઈએ, જેમ કે ગામ છોડવુ', તેવા સ્થાને જવુ નહીં. u'સ'માં ને આવવું. ક્રૂર ખસી જવુ. * દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આ સયમની શુદ્ધિ અને આત્મગુણ (દાન-જ્ઞાન અને ચારિત્ર) ની વૃદ્ધિ થાય તે પ્રમાણે વર્તવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy