SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સ્થંડિલભૂમિ વિવેકી આરાધક–આત્માને નિરર નવ દ્વારાથી અશુચિ-ઝરતા ઔદારિક-શરીરની કુદરતી—હાજતા અગર સયમને અનુપયાગી વસ્તુને પઢવવા માટેની યાગ્ય—ભૂમિનુ જ્ઞાન હાવું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. ખાકી તેા કુદરતી હાજતા કે પેાતાને અણુગમતી ચીજોના ત્યાગ જગતમાં બધા ય કરે છે, પરંતુ તેવી ખાખતામાં પણ સયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ જયાપૂર્વકની હાઇ લેાકેાત્તર-આરાધનાના ને મેળવી દેનારી થાય છે. સ્થંડિલ-શબ્દનો અર્થ “ શાસ્ત્રીય મર્યાદાનુસારપરઠવવા માટે ઉપયોગી ભૂમિ'’–એવા થાય છે. તેના દૃશ ભેદે નીચે મુજબ થાય છે. ૧ અનાપાત-અસલાક-કાઈ આવતું-જતું ન હોય અને કાઈ જોતું ન હાય. ૨ અનુપઘાતિક-સયમ, ચાસન અને પેાતાને હાલના દિ ઉપઘાતનું' કારણ ન થાય. ૩ સમ-ઊંચી-નીચી (વિષમ) ન હેાય, ૪ અષિર-છિદ્ર-ખાકેારા વગેરેથી રહિત (પેાલાણુવાલી ન હેાય. ૫ અ-ચિર-કાલકૃત-જે ભૂમિને અચિત્ત થયે બહુ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy