SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પથ ' પ્રમાદની વ્યાખ્યા ૧૮૩ (માદક પદાર્થોને સમાવેશ તે આમાં છે જ, પણ તે ઉપરાંત-ઈદ્રિય-વાસના–પિષક પૌગલિક-પદાર્થોનો પણ આસેવન-પ્રકારના આધારે સમાવેશ થાય છે.) ૨ વિષય— ઇન્દ્રિયની વૃત્તિને પિષણ કરવાની વૃત્તિ. ૩ કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ-ઘેલછાભરી પ્રવૃત્તિ. ૪ નિદ્રા- ઈદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તીકાવિરતિ. ૫ વિસ્થા–જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગમ બાધક) તમામ પ્રવૃત્તિ. આ પંચવિધ પ્રમાદ અવિવેકી-પ્રાણીને વધુ કર્મોના બંધનમાં ફસાવી સંસારમાં રૂલાવે છે. આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારે ઉપયોગપૂર્વક જાણું ધર્માનુષ્ઠાનેમાં યાચિત શકય પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે. આરાધનાની ચી - જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્યોની આ મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તા. આ છે વવામાં આવે તેમ તેમ આપણી પ્રવૃત્તિઓ છે આરાધનારૂપ બનતી જાય છે. રીએ છીએ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy