________________
હું ભવાભિનંદીનાં લક્ષણ છે
::
.
યમની ક્રિયાનું આસેવન કરી સંસારના ક્ષણભંગુર પગલિક-પદાર્થો પરની આસક્તિની હીનતા કરવાનું લક્ષ્ય દરેક મુમુક્ષુને હોવું જરૂરી છે, તેથી ભવ-સંસારનું અભિનંદીપણું માનસમાંથી ઘટયું છે કે કેમ? તેનું નિરીક્ષણ આરાણક-મુમુક્ષુએ નિરંતર રાખવું ઘટે. આ માટે નીચેના લક્ષણો ધ્યાનપૂર્વક વિચારવા જોઈએ.
શુદો રામરહિને, મારી મથવાનું શટર | ... अज्ञो भवामिनंदी स्यानिष्फलारम्भसंगतः ॥
| (શ્રી ગદષ્ટિસમુચ્ચય ૦ ૭૬) ૧. મુદ્ર-તુચ્છ સ્વભાવવાળા હેવું, સંસારના ક્ષણભંગુર તુચ્છ પદાર્થોની પ્રાપ્તિથી મલકાઈ જવું, આદર્શો– વિચારણાઓ પણ તુચ્છ, પામર અને શુદ્ર હેવી
૨. લાભારતિ–લોભી – સંસારના મોહક-પદાર્થોની મમતાના ઘેનમાં ભાનભૂલો બની પૌગલિક–પદાર્થોની ઉત્તરોત્તર વધનારી તૃષ્ણાની પ્રબળતાથી ધાંધળિયું જીવન ગુજરવું.