SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૨ : મુષ્ટિ--જ્ઞાનરૂપ પદાથો મુક્તિના ૧૩. વધ-પરિષહ—સાધુ પર કોઇ પ્રહાર કરવા આવે તા પણ તેના ઉપર દ્વેષ-વેર ન રાખતાં મારા પૂર્વીકૃત-કમ'ના વિપાક છે,' એમ સમજી સમતાભાવે સહન કરવું તે. ૧૪. યાચના-પરિષહુ— સ યમને - કાઈપણ ઉપયાગી વસ્તુની–જરૂર હોય તેા ગૃહસ્થની પાસે યાચના માંગણી કરતાં શરમ ન આણુવી તે. ૧૫. અલાભ-પરિષહુ—માંગવા છતાં ગૃહસ્થ ન આપે તા પણ મનમાં શાક કે ગૃહસ્થ ઉપર રાષ ન કરવા તે. ૧૬. રાગ-પરિષહ રાગ આવે તા રાવુ નહિ, તેમજ હાયવાય ન કરતાં સમતા-ભાવે અશાતા.કમના વિપાક સમજી સહન કરવું તે. ૧૭. તૃણુ-સ્પર્શ પરિષહ–સ'થારા માટે લાવેલા તૃણાદિની અણી શરીરને લાગે તા પણુ દુઃખ ન ધરતાં સમ્યગ્ સહન કરવું તે. ૧૮. મલ-પરિષહ—શરીર ઉપર મેલ ચઢવા જોઇ ખેદ ન કરવા, તેમજ તેને ઘસીને કે ધાઈને કાઢવે પશુ નહિ, પણ તે મલ સાધુ-જીવનના અલંકાર સમજી સમ્યક્ સહન કરવું તે. ૧૯. સત્કાર-પરિષહ—સાધુને કોઇ સત્કાર-સન્માન કરે તા ફુલાઈ ન જવુ* અને સત્કાર ન થાય તે ખેદ ન કરવા તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy