SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૪ : સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના ૧૧. અભ્યાહત—સાધુને વહેારાવવા લાયકની ચીજ સામે લાવવી. ૧૨. ઉભિન્ન—સાધુને વહેારાવવા માટે સીલ-પેકેટ તેાડી, અગર માટી વિ. થી માઢું. બંધ હાય તે ઉખેડીને વહેારાવવી. ૧૩. માલાહત—ઉપરના માળ કે શીંકા આદિપરથી જીવ જયણા જેમાં ન સચવાય તે રીતે લઇ વહેારાવવુ.. ૧૪. આચ્છેદ્ય કાઈ નાકરાદિ પાસેથી બલાત્કારે ઝુટવીને સાધુને વહેારાવવું. ૧૫. અ-નિસૃષ્ટ—જે પદાર્થાંના ઘણા માલિક હોય તેમાં સહુએ અનુમતિ ન આપી હાય, પણ એકાદ’ની ઈચ્છા—સ મતિ ન હેાય તેવી ચીજ વહેારાવવી પણ ૧૬. અયવપુરક—પાતા માટે બનતી રસાઇમાં સાધુ આવેલા જાણી તેમને વ્હારાવવાના લાભ લેવાની દૃષ્ટિએ વધારા કરવા. ઉપર મુજબ ગૃહસ્થદ્વારા જાણ્યે-અજાણ્યે શ્રદ્ધા-ભક્તિ શ્રાદિના કારણે સેાળ દેાષા લાગે છે, વિવેકી-સાધુએ ઉપચેગ પૂર્ણાંક આ દોષાના પરિહાર યથાશકય પ્રયત્ન કરવા ઘટે. તત્ર ધર્મની સફલતા કચારે ? તપ કરતાં વધુ સ્વાધ્યાય, તેથી વધુ જાપ, તેથી વધુ આત્મ-નિરીક્ષણ અને ધ્યાન-પ્રવૃત્તિ કરવાથી ક્રમ નિજ શને લાભ સહેલાઇથી મળે છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy