SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પળ મુર્ણિ-જ્ઞાનરૂપ પદાર્થો પકે : ૧. આધાકર્મ×સર્વદર્શની કે લિંગી (મુનિ) એને ઉદેશી બનાવેલ આહારપાણે, અથવા સાધુ માટે સ્પેશ્યલ બનાવવું. ૨. ઓશિક–પૂર્વે તૈયાર કરેલ ભાત-લાડુ આદિને મુનિના ઉદ્દેશથી પુનઃ રસમય સ્વાદિષ્ટ કરવા. ૩. પૂતિકર્મશુદ્ધ-આહારદિનું આધાકમદિષવાળા આહાર સાથે મિશ્રણ કરવું. ૪. મિશ્ર–પિતા માટે તથા સાધુ માટે અપેક્ષા કરી બનાવેલ આહારાદિ. ૫. સ્થાપના–શુદ્ધ પણ આહારાદિને સાધુ-સાવીને વહરાવવા રાખી મૂકો. ૬. પ્રાતિકા-પિતાને ત્યાં આવતા વ્યાવહારિક વિવાહાદિ. પ્રસંગને સાધુ-સાધ્વીને વહેરાવવાનો લાભ લેવાની અપેક્ષાએ વહેલા-મોડો રાખવે. ૭. પ્રાદુકરણ–સાધુને હરાવવા માટેની વસ્તુને અંધારામાંથી તપાસી લાવવા માટે દીપકદિને પ્રકાશ કરો. ૮ કીત—સાધુને વહેરાવવા માટે ખાસ વેચાણ લઈને લાવેલ ચીજ. ૯. ગામિત્ય–સાધુને વહેરાવવા માટે કઈ ચીજ કોઈ પાસેથી ઉધારે-ઉછીની લાવવી. ૧૦. પરિવર્તિત– સાધુને વહેરાવવા માટે ચીજને અદલા-બદલે કર.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy