SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મુરિ-જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ ઉત્તમ લાભ મેળવવાના ધ્યેયને પહોંચી વળવું. કથા -અનાદિકાળના સાહજિક થઈ પડેલા અશુભ સંસ્કારને આધીન થઈ પ્રમાદાદિ-અશુભ-આચરણમાં વતવા જતા આત્માને સંયમિત રાખ.વિષય-કષાયાદિની પ્રવૃત્તિથી સાવચેત રહેવું. • લક્ષ્ય-તશ્ય-પશ્ય-મિત–હિતકારી અને વીતરાગ-પ્રભુની આજ્ઞા-મર્યાદાને નહિં ઓળંગના અવસરચિત બેલવું, ૮ શાર-બાહ્ય પ્રતિભાસિક શરીરાદિની પવિત્રતા કરતાં વધુ મહત્વવાળી અને આદર્શ-કરણીયરૂપ આંતરિક પ્રવૃત્તિઓની પવિત્રતા માટે જાગરૂક રહેવું. મિત્રી આદિ ભાવનાઓથી વિશુદ્ધ અંત:કરણવાળા બનવું. ૧ -નિપરિગ્રહતા, મૂછ–મમત્વભાવ ઉત્પન્ન થાય તેવા માહિક પદાર્થોનું ગ્રહણ ન કરવું, ધર્મના ઉપકરણને પણ વધુ પડતો (જરૂરિયાત સિવાય) સંચય ન કરે. ૨૦ ત્રાર્થ–વ્યાવહારિક સીપુરુષ-સંગરૂપ મિથુનને સર્વથા ત્યાગ કરી આત્માની ચિરવિશુદ્ધ સાહજિક જ્ઞાનાદિ ગુણેના આસેવનરૂપ દશામાં રમણતા મેળવવા પ્રયત્નશીલ થવું. ઉપર મુજબ આદશ સાધુતાના મૂલસ્તંભરૂપ દશ પ્રધાનગુણાને લક્ષ્યમાં રાખી યથાશય પ્રયત્ન જીવનમાં તેઓને ઉતારવા પ્રયત્નશીલ થવા માટેની
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy