SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ થી મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો ૧૧૧ : ૧૪. પરિઝાપના-સંમય-સંયમની સાધનામાં અનુપયોગી અગર દોષાવહ વસ-પાત્ર-અશનાદિનું જીવની વિરાધના ન થવા પામે તેમ વિધિપૂર્વક પરઠવવાને ઉપગ રાખ. તેને કોઈપણ હિંસાદિના સાધન તરીકે દુરુપયોગ ન થવા પામે તેની તકેદારી રાખવી. ૧૫ થી ૧૭. મન–વચન-કાયા-સંયમ-મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને યથાશકર્ષ રોકવા પ્રયત્નશીલ થવું, શુભ પ્રવૃત્તિ અને સદનુણાના આસેવન દ્વારા અશુભ-ગેની પ્રવૃત્તિ અટકાવવા ઉપયુક્ત થવું. F સાધુ કેશુ? ઉપકારીના ઉપકારને ન ભૂલે તે, - પારકી નિંદા કદી બેલે નહિં અને સાંભળે નહિ તે. આ જ પિતાના નજર સામે રાખી ગુરૂનિશ્રાએ સંયમના છે પંથે ચાલે તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy