SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧. મુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી મુકિતને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પદ્રિય જીમ પરિતાપના, દિલામણા કે વિરાધના થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૧૦. અજીવાય-સંયમ-સુંદર, દેખાવડા, મોહક પદા ર્થોનો ઉપયોગ સંયમના સાધન તરીકે પણ ન કરવો તે. અગર ઠેકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાન–વશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને પ્રદર્શિત કરનાર થતા રેષાદિને સંયમ કરો. ૧૧. પ્રેક્ષા-સંયમ–પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક - ચક્ષુ-પડિલેહણ આદિને ઉપયોગ રાખવો. ૧૨. ઉપેક્ષાસંયમ-સમજાવવાના વિવિધ પ્રયત્ન કરવા છતાં સંયમની સાધનામાં છતું પણ વીર્ય નહિ ફોરવનાર તરફ, અગર સાવધ-વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થો તરફ ઉપેક્ષાભાવ કેળવવો અને નિરવદ્ય-વ્યાપારમાં તથા જ્ઞાનાદિની સાધનામાં અહર્નિશ ઉદ્યત રહેવા શુભાવહ પ્રેરણા કરવી. ૧૩. પ્રમાજના-સંયમ-કઈ પણ વસ્તુને લેતાં મૂકતાં અગર બેસવા-ઉઠવા આદિ કાયચેષ્ટા કરતાં, અને અંધારામાં કઈ પણ પ્રવૃત્તિ કરતી વેળાએ રજોહરણ-ડાસણ આદિથી પુજવાને ઉપગ રાખ,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy