SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધક–પુણ્યાત્માઓએ લક્ષ્ય નક્કી કરી તદનુકૂલ યથાશક પ્રયત્ન કરવાની તમન્ના સહગુરૂના ચરણમાં વિનીતભાવે બેસી મેળવવી ઘટે. પરંતુ સદ્દગુરૂના ચરણમાં અહ-મમના સંસ્કારોના હાસમાંથી નિપજતી વિનીતવૃત્તિ સિવાય બેસી શકાતું નથી. તેથી વિવિધ રીતે પિતાની વૃત્તિઓને શાસ્ત્રીય મર્યાદનુકૂલ બનાવી જીવનશુદ્ધિના પથ ધપવા માટે વિનય-નમ્રતા આદિ પ્રાથમિક ગુણેને અભ્યાસ જરુરી છે. આ વાત લક્ષ્યમાં રાખી પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ ભાવનાઓ શાસ્ત્રીય પદાર્થો અને સંયમચિતમર્યાદામાં વિવિધ રૂપે દર્શાવી છે. સંયમ સમ્યક ચારિત્ર સ્વરૂપ હોવા છતાં તેના સર્વાગીણ વિકાસ અને મૌલિક પરિચય માટે ભાવશુદ્ધિ-સમર્પષ સુદઢ વાગ્ય, સર્વભૂતાત્મભાવ, આજ્ઞાધીનના અને બહુમાનપૂર્વક ક્રિયાતસ્પરતા આ િતના વિકાસની અયાવશ્યકતા છે. પ્રમત્તભાવ અને આરાધક ભાવનું સામજય કેળવવાના પ્રયત્ન સાધુજીવનને નિરસાર બનાવનાર છેઆ તસ્વની સ્પષ્ટ સમજુતી ત્રીજી વિભાગમાં અપાએલ મહાના હદયંગમ સ્વરૂપની વિચાર દ્વારા વિવેકાને મળે તેમ છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy