SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ i e ! હિતર સૂચનો મુક્તિના સ્થિતિમાં પેાતાના ઉપકારી ગુરૂમહારાજશ્રી તરફથી વાર વાર શિખામણ મેળવવાની ઈચ્છા રાખવી. એમના ઉપાલ‘ભ સાંભળતાં હર્ષ પામવા કે કેવા ઉપકારી ? જગતમાં મીઠું' સ‘ભળાવનારા તેા ઘડ્ડા છે, પશુ ભૂત તરફ ધ્યાન દારનાર અને ભૂલ માટે ઠપકા દેનાર તા કાઈક જ હિતેચ્છુ મળે !!! ૫. વ્યાકરણુ-ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્રો માંચવા-વિચારવા માટે જરૂરી છે, પણ કગ્રન્થાદિ પ્રકરણા અને દશવૈકાલિક સૂત્રના અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું. ન્યાય—વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનેાવૃત્તિ ઊછાળા મારે એ આત્માને લુંટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહત્વાકાંક્ષામાંથી ધીમે ધીમે પતન સાકાર બને છે. ૬, તપની આચરણામાં પશુ ખાદ્ય તપ તેમાંય પશુ અણુસણુ ઉપર જ વધુ જોર અપાય છે, પણ વિશ્વ ત્યાગ, ઉનાદરી, વિનય આદિ ઉપર આછુ વજન અપાય છે. * ચાગેાહન એ આત્માને સાચા યાગી બનાવવાના રાજમા હતા, તે આજે વિકૃત થતા જાય છે, તે સ`બધી ગીતાની નિશ્રાએ ઘટતુ કરવુ જોઇએ. * પાતાના કોઇપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે, એની ખૂબ સાવચેતી રાખવી, પારણાનેા દિવસ પરિચિત-ગૃહસ્થા જાણે તેા લુટાઈ જવાય એમ માનવું,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy