SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ છે ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા છે હિતકર સૂચને છે. જે આ સાર છે. જે ૧. સંસારનો ત્યાગ એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયનો ત્યાગ કર્યો છે, એમ સમજવું કારણ કે વિષય કષાયની પ્રબલતા જ સંસાર છે. , સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે, એ વાત હરઘડી યાદ રહેવી જોઈએ. ૩. સાધુતા આત્મસાત્ થયા વિના પરદેશમાં પડવાથી પિતાનું ગુમાવવાનું થાય છે. સાધુતા પ્રાપ્ત કરવા માટે પાંચ મહાવ્રતો અને તેની પચીશ ભાવનાઓ અe પ્રવચન માતા, દેશવિધ સામાચારી, પ્રતિલેખના શુદ્ધિ આદિ - સાધુ–ક્રિયાનું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર કરવું જોઈએ. | ૪. વિનય એ જૈન શાસનને મૂળ પાયે છે, ગુરૂ આદિ વડિલને બહુમાન પૂર્વક વિનય કરો અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉતરાધ્યયનનું પહેલું અધ્યયન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. - ૪, અનાદિકાલથી પ્રમાદનું જોર બળવાન હોવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાનો સંભવ છે. આવી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy