SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવનું અઢાર દોષરહિતપણુ [ ૬૭ કૈવલ્યપદનાં સાધકો. એ પદની અભિલાષાવાળા આત્માઆને મુમુક્ષુ, શ્રમણા ચિત, વાચમ, સાધુ, અનગાર, ઋષિ, મુનિ, નિન્ગ, ભિક્ષુ, તપોધન, યાગી, શમભૂત અને ક્ષાન્તિમાન ઇત્યાદિ શુભનામેાથી સંખાધેલા છે. તપ, યાગ, સમતા અને ક્ષમા એ એમનુ ધન હાય છે. કૈવલ્યપદના ઉપાય. કૈવલ્યપદની સાધનાને શાસ્ત્રોમાં યાગ’ પદથી સંખેાધેલી છે. ચેાગ એ કૈવલ્યપદ યાને મેાક્ષના ઉપાય છે. એ ચેાગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર સ્વરૂપ છે. યથાવસ્થિત તત્ત્વના અવબોધને જ્ઞાન કહેવાય છે. સમ્યક્ તત્ત્વા વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે તથા સાવદ્યયેાગા–પાપવાળા વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણના એકત્ર સમાગમ એ માક્ષના ઉપાય છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy