SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ S દેવદશેન પછી–પરમપદ સર્વોચ્ચસ્થાનને વિષે રહેલા. ૭ અધીશ્વ—ત્રણે જગત ઉપર જેમનું શાસન વર્તે છે, તે. ૮ ——શમ-શાશ્વત સુખ તેને વિષે થનારા. ૧ યંમૂ–સ્વયં પોપદેશથી નહિ કિન્તુ પિતાની મેળે તથા– ભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી થનારા. ૨૦ અવન–ભગ–સમગ્ર એશ્વર્ય અથવા સર્વોત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા, ૨ કપામુ –ત્રણે જગતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરનારા. ૨૨ તીર્થ –સંસાર સમુદ્ર જેનાથી તરાય તે તીર્થ-ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર તેને કરનારા. ૨૩ તીર્થ - II ૪ જિનેશ્વક–જિન - રાગાદિને જીતનાર સામાન્ય કેવલિઓ તેમના ઈશ્વર. ૨૬ એલિ–સ્યાદ્ અનેકાન્તોતક અવ્યય સહિત બેલનારા અનેકાન્તવાદી. ૬ અમરા––અભય-ઈહલેક, પરલેક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અપયશ, એ સાત પ્રકારના ભયથી મૂકાવી અભય આપવાનું વિશિષ્ટ સ્વાસ્થ-નિઃશ્રેયસધર્મના કારણભૂત ભૂમિકા-તેને આપનાર. (શ્રી જિનેશ્વરદેવ ગુણ પ્રકર્ષવાન, અચિન્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થકારી * હોવાથી તેમનું અવલંબન લેનાર ભવ્ય આત્મા અવશ્ય અભયને પામે છે માટે ભગવાન અભયદ અભયને આપનાર કહેવાય છે. ૨૭ સર્વ–સર્વ પ્રાણીઓના હિતકારી. ૨૮ સર્વા–સર્વ વસ્તુઓને (વિશેષ ધર્મોવડે) જાણનારા.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy