SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર ] દેવત અર્દ” એ પ્રમાણેના અક્ષર જેના શિને વિષે સદા રાયમાન થાય છે, તે આત્મા શબ્દ બ્રહના ધ્યાનથી પર બ્રોને (અવશ્ય) પ્રાપ્ત કરે છે. (૨) દુત્તાક્તમનાસેરા, પત્તાને પરંપમ રૂ .” બીજા ઘણા હજારો વર્ષો સુધી યેગની ઉપાસના કરો કિન્તુ એ નિશ્ચિત છે કે તેઓ શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના કર્યા વિના પરમપદને (કદી પણ) પામનાર નથી. (૩) . “ માધ્યમના ચાનાપરમાતમમનુ ા વિદ્ધ થા તાવ્ર, વત્વમયિત ! ઇ .” - જેમ રસથી વીંધાયેલું તાજું સુવર્ણપણને પામે છે તેમ આ -આત્મા શ્રી અરિહંતના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે. (૪) " पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । પ્રૌત્ર રાસ માિ પેતના િવા” જે તમારામાં ચેતના હેય તે પૂજવા પેશ્ય, સ્મરણ કરવા યોગ્ય અને આદરપૂર્વક સેવવા યોગ્ય જે કંઈ પણ હોય તે એક શ્રી અરિહંત પરમાત્મા જ છે. એઓના જ શાસન (પ્રવચન) ને વિષે ભક્તિ કરવા ચોથ છે. (૫) " सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । માિમાવતી વીષ, પરમાનન્દ્રવાન્ દા” કૃતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર એ પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એજ એક પરમાનંદ–મોક્ષની સંપદા-લક્ષમીનું બીજ છે. (૬)
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy