SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવનું વર્ણન [ ૨૭ પેાતાના શરીરને વિષે રહેલા માટા તસ્કર–ચારા જે દેવે જીત્યા છે, તેમને મહાદેવ કહેવાય છે. (૪) “ દ્વેષી મામી, ટુર્નથી યેન નિનિતૌ । મહાજં તુ તે મળ્યે, શેલા ય નામધારાઃ || ૧ || ” દુઃખે જીતી શકાય એવા રાગદ્વેષરૂપી એ મેાટા મલ્લાને જેઓએ જીતી લીધા છે, તે જ મહાદેવ છે, એમ હું માનું છું. તે સિવાયના ખીજાએ મહાદેવ કહેવાતા હાય તાપણુ માત્ર નામધારી મહાદેવ છે. (૫) ,, शब्दमात्रो महादेवो, लौकिकानां मते मतः । शब्दतो गुणतश्चैवा, ऽर्थतोऽपि जिनशासने ॥ ६ ॥ લૈકિકાના મતમાં શબ્દ (નામ) માત્રથી મહાદેવ માનેલા છે, જ્યારે શ્રી જિનશાસનમાં શબ્દ, ગુણુ અને અર્થ, એ ત્રણથી યુક્ત મહાદેવ માનવામાં આવ્યા છે. (૬) "" ઃઃ शक्तितो व्यक्तितश्चैव विज्ञानं लक्षणं तथा । मोहजालं हतं येन, महादेवः स उच्यते ॥ ७ ॥ "" . જેમને સ્વશક્તિથી વિજ્ઞાન ઉત્પન્ન થયું હાય અને પ્રગટ રીતે જેનું લક્ષણ જોવામાં આવતું હાય તથા જેમણે માહજાલને હણી નાંખી હાય, તેજ મહાદેવ કહેવાય છે. (૭) नमोऽस्तु ते महादेव !, महामदविवर्जित ! ॥ મહાજોવિનિમુ !, મહાગુણલન્વિત ! ॥ ૮॥ . ' મહામથી વિવર્જિત, મહાલાભથી વિનિર્મુક્ત અને મહાગુણુથી સમન્વિત એવા હે મહાદેવ ! આપને નમસ્કાર થાઓ. (૮)
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy