SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ આત્મકલ્યાણના અનેક અનુષ્ઠાને છે. પરંતુ કેઈપણ અનુષ્ઠાનમાં પ્રગતિ કરવી હોય અને તેમાં દઢ સ્થિરતા પ્રાપ્ત કરી તેના પારને પામવું હોય તે ક્રિયાની સાથે સાથે તેને અનુકૂલ સ્વાધ્યાયની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે. અનુકૂળતા મુજબ અને અનુકૂલ સમયે સ્વાધ્યાય ચાલુ રાખવાથી અનુષ્ઠાનના મૂળ ઘણાં ઉંડા ઉતરી શકે છે. અનુકૂલ સમયે અને યોગ્ય રીતિએ પાણી મળવાથી જેમ બગીચે લીલાછમ બન્યો રહે છે, અને ફળીભૂત બને છે, તેમ સ્વાધ્યાયના બળથી ધર્મ અનુષ્ઠાનરૂપી બગીચો હમેશા લીલાછમ બન્યા રહે છે અને અનુષ્ઠાન ફળ આપવા સમર્થ બને છે. અથવા અનુષ્ઠાનને જે આત્માના રોગ નિવારણ માટેનું ઔષધ કહીયે તે સ્વાધ્યાયને તેના પશ્યના
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy