________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા-બીજો ભાગ
गोअकस्मं दुविहं, उच्च नीअं च आहिअं । उच्चं अटूबिहं होइ, एवं नीअपि आहिअं ॥ १४॥ गोत्रकर्म द्विविधमुच्चं नीचं चाख्यातम् उच्चमष्टविधं भवत्येवं नीचमप्याख्यातम्
I
શા
અથ-ગોત્રકમ ઉચ્ચ (ઇક્ષ્વાકુ વ ́શ વગેરેના વ્યવહારના હેતુભૂત ) અને નીચ (તેનાથી વિપરીત )–એમ બે પ્રકારનુ છે. ત્યાં ઉચ્ચ અને નીચ ગેાત્ર આઠ પ્રકારનુ કહેલ છે. અધના હેતુ આઠે હાવાથી આ બન્ને આઠ પ્રકારના છે. ઉચ્ચ ગોત્રના ખંધના હેતુઓ જાતિમદ અદ્ઘિ આઠ મદ્યોના અભાવ છે. નીચ ગેાત્રના ખંધના હેતુએ જાતિમદ આદિ આઠ મ છે. ( ૧૪–૧૩૪૫ )
दाणे कामे अ भोगे अ, उवभोगे वीरिए तहा । पंच विहमंतरायं, समासेण વિજ્ઞાનિં IIII
I
दाने लाभे च भोगे चोपभोगे वीर्ये तथा पञ्चविधमन्तराय, समासेन व्याख्यातम्
૩૪૪.
॥॥
અથ-આપવા ચેાગ્યવસ્તુના આપવા રૂપ દાનવિષયક અંતરાય, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ રૂપ લાભવિષયક અતરાય, એક વાર ભાગવવા ચેાગ્ય પુષ્પાદિ રૂપ ભાગવિષયક અતરાય, વાર’વાર ભાગવવા ચાગ્ય ઔ આદિ રૂપ ઉપલેગવિષયક અ'તરાય અને પરાક્રમ રૂપ વીવિષયક અતરાય; એ રીતિએ વિષય ભેદથી પાંચ પ્રકારનું‘ અંતરાયકમ` ' કહેલુ' છે. (૧૫–૧૩૪૬) एआओ मूळप्पयडीओ, उत्तराओ अ आहिआ । पणसग्गं खेत्तकाले अ, भावं चादुत्तरं सुण ॥१६॥