SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ તેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર છૂટાં રાખેલાંને કમજે લેવા માટે ગુણવ્રતા લેખત્તર દૃષ્ટિમાં શત્રુતા ક્રમ તરફ છે. ધર્મનું કાર્ય કરનારે ઉદ્યમને ભાસે જવું કરવું જોઇએ. હું કરું ન કરૂં તેટલી ખામી. ઉપદેશશ્નમાં હરિભદ્રસૂરિએ જાવ્યું કે ધાર્મિક દૃષ્ટિમાં ઉદ્યમવાદી તે શુકલપક્ષી. છેલ્લામાં છેલ્લે ઉદ્યમ પાંગળા થઈ જાય છે. કમ જ જવાબ દે છે. શું પેાતાનાં છેકરા કરીને પસંદ કરીને લાવ્યા છે ? કમ દલાલે દીધાં તેવાં મળ્યાં. ઉદ્યમતે ત્યાં આગળ અવકાશ એછે છે. ઉદ્યમને અંગે ભેગાપભાગનું વ્રત કહ્યા છતાં આવતે ભવે આમ મળજો! સુતારનુ ચિત્ત બાવળીએ, ક્રાનુ` ખેતર અને કૈાના બાવળીએ ! તેમ આ જીવ-પારકાએ ધર ચલાવ્યું ઠીક થયું, આમ કર્યું" હેત તે ઠીક થાત, સારૂં થયું, ખાટું થયું આ શા માટે ? તને કાંઈ મળવાનુ નથી. તારા જરૂરના ઉદ્યમ સિવાય જે મનથી ભવાંતરને માટે વિચાર કરે, વચનથી ખેલે, કાયાથી બનાવે બંધ તે ત્યાં કરવા જોઇએ તેનું નામ અન’વિતિ, સ્થાવર જીવને વિચાર થતા હોય નહિ, તેથી તે સબંધી અંધ તેને નથી. ખેડૂતને નવા એડેલા રૃખ્યા, તું એદીની પેઠે ખેડા છે, ખેતર ખેડ ! આ અનંદ'ડ ઉપર જણાવેલું કરવું જોઈ એ એવુ કહેવાવાળા, આ ધર્માં, આ ફરજ આમ કહેવાવાળા, સાચી શ્રદ્ધા, આચાર ધરાવી શકતા નથી. જ્યારે અનથડની વસ્તુ સમજવામાં ન આવે તે। સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા કયાંથી પાવે ? ગુણવતા જે છૂટું રાખેલું તેને કબજે લેવા માટે છે. જો સ્થાવરની હિંસાની પ્રતિજ્ઞાવાળા નથી પણ બેદરકારીવાળા તો નથી. તિથ ક હિંસા તે। સ્વાશમાં પણ ન કરે. મેાક્ષને ઇચ્છવાવાળા શ્રાવક સ્થાવર વેમાં પણ નિરક હિંસા ન કરે. ભલે સ્થાવરતી હિસા વઈ ન શકાખું, પણ છકાયતી યાથી નિરપેક્ષપણે રહેલા નથી. હિંસાની વિશેષ વિરતિતે અંગે લાકાત્તર દ્રષ્ટિ, તેથી હિંસાની વિરતિ એ પહેલું મહાવ્રત. [ ૧૭
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy