SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ચોત્રીસમું ] સ્થાનાગસૂત્ર [૧૧૭ વ્રવાળો છે. છોકરા કરી અવળું કરે, ઉપેક્ષા કરી શકશે! તાવડીમાં બિંદુ છે. ચાહે તે પોતે હિંસા વગેરે છોડે છે, પણ સરવાળો મટે છે. પણ સરવાળે કોને? બદામને, રૂપિયાને નહિ. વ્રતે ઘણું પણ કેવળ શરીરનાં. બીજા બધામાં બારે ભાગોળ મોકળી. એ તપ તે આંધળો વણે ને વાછરડું ચાવે તેવું શીલને ભલે શાસ્ત્રકારો ધર્મ કહે છે પણ શાલધર્મ તાવડીનું બિંદુ છે. તપસ્યાનો ધર્મ આંધળા દોરી વણે ને વાછરડે ચાવત જય ચાર આંગળ કે વેંત દેરી ભાગ્યે જ રહે છે. આ દહાડે વણે પગ ચવાઈ જાય. કર્મબંધને રોકવા માટે તપસ્યા, બંધાયેલાં તેડવા માટે તપસ્યા કરીએ. બીજી બાજુ છકાયને આરંભ, કુટુંબ માટે આરંભ, ખાલી કાયાને સંવર થયો. જયણ બુદ્ધિ આત્મામાં વસેલી ન હોય તેને ધમમાં આડે લાવવી તે ઢોંગ જયણાને નામે ભકિત ઉડાવવા માગે છે ? દેવતાઓએ શું ભગ વાન પૂજયા છે? કેવલી મહારાજ વિદ્યમાન છે. વાયરે વિક, પથરા, પાંદડાં ઊડે, તે પૂંછને ઉડાડયાં હશે? એક જે જન સુધી છંટકાવ કર્યો, બધાં દર પૂરી દીધાં હશે, હદમાંથી પાણી, ક્ષેત્રમાંથી વનરપતિ, સવાલ કયાં છે–આવી રીતે થયું છતાં ખરાબ કરી શકે છે ? કહેલા કાળજાવાળાના શબ્દો કાળજામાં ખટકતા ન હોય તો એકેદ્રિયની દયા તમને લાગી છે? ખરેખર એકેંદ્રિયની દયાની અસર લાગી છે? લેવા દેવા નહિ અહીં મોતી માઈ ડાહ્યા થશે. ફૂલને આમ કરો છો, તેમ કરો છો ? લીલફૂલ ઉપર ચાલ્યા જશે. ઝાડે જતાં લીલોતરી ઉપર ચાલ્યા તે વખતે લીલેરીની દરકાર નથી. આ જેની સ્થિતિ છે, આવાં મનુષ્યો ભકિત વખતે “હે મહારાજ !” તે રેખર ઢેગી છે. ભકિતમાં વેર છે. તારું કાળજું હેય તે ત્યાં ચમકારો થ જોઈએ, પછી અહીં આવ. વેશ્યા બજાર વચ્ચે વેવાપણું કરે છે. રાજ આગળ આવે તે વખતે પુરુષ સાથે વાત
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy