SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण- तित्थंमि | तो परिकहिया जिनगणहराइ - थेरावलि - चरितं ભાવાવમાનના તીમાં પહેલા અને છેલ્લા જિતાને કલ્પ મંગલસ્વરૂપ છે. તેટલા માટે જિન ( ચરિત્ર ) ઞધરાદિક સ્થવિરાવલી અને ચરિત્ર અર્થાત્ પર્યુષણા સામાચારી કહેવામાં આવી છે. -- પર પરાગત કથાનુસાર જૈનાગમાના નવીન સંસ્કરણ વખતે દેવધ ગણીએ જિનચરિત્ર, સ્થવિરાવલી અને સામાચારી એ ત્રણે ભાગાને કલ્પસૂત્ર એવા નામ નીચે એકજ પુસ્તકમાં પુસ્તકારૂઢ કર્યાં હેાય તેમ જણાય છે,જો કે તેના આગમામાં અંતર્ભાવ થતા નથી. આ પર ંપરાગત કથાની સત્યતાના પક્ષમાં બે દલીલા છે. પહેલી એ કે, આ બીનાની તારીખ કલ્પસૂત્રમાં આપેલી છે અને ખીજી એ કે, આખું કલ્પસૂત્ર સા સા ગ્રંથાની ( ૩૨ અક્ષરના એક ગ્રંથ ) પ્રમાણવાળી ગ્રંથ-તિઓમાં વહેંચી નાખ્યું છે. ધણુ કરીને મૂળ ગ્રંથને પછીના ઉમેરાઓથી બચાવવા માટેજ સંપાદકને આ વ્યવસ્થા સ્વીકારવાની આવશ્યક્તા લાગી હશે. આ ગ્રંથશેતિની નિશાની મૂળગ્રંથમાં, પ્ર૦ ૧૦૦, ગ્ર૦ ૨૦૦ ઇત્યાદિ રૂપમાં મૂકેલી છે. આ નિશાની સધળી હસ્તલિખિત પ્રતિમાં સમાન જગ્યાએજ મઢેલી જોવામાં આવે છે. કલ્પસૂત્રમાં આવા ૧૨૧૬ ગ્ર ંથા હેાવાનું કહેવાય છે. ઉદાહરણ તરીકે 4 પ્રતિના પુષ્પિકાલેખમાં આપેલા નીચેના શ્લોક લઈ શકાયઃ—— ઇ: સદ્દો ( ? ) દિશતીસમેત विष्टस्ततः षोडशभिर्विदन्तु । कल्पस्य संख्या कथिता विशिष्टा विशारदैः पर्युषणाभिघस्य || આ સંખ્યાને લીધે વમાનમાં સામાન્ય રીતે આ પુસ્તક · ખારસે સૂત્ર ' તરીકે ઓળખાય છે.
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy