________________
૭૦૭
રાજપ્રશ્ન. * જૈનધર્મ જૈનદર્શન, અને જૈનનીતિ સંબંધી 1 હજારે પ્રશ્નો અને શંકાઓનાં સમાધાન,
શ્રીમદ રાજચંદ્ર જુદા જુદા વિદ્વાનેને જેનદર્શન સંબંધી જે સચોટ અને અસરકારક ઉત્તર આપ્યા
હતા, તેને આ ગ્રંથમાં બહુ સરસ રીતે સંગ્રહ કર. વામાં આવ્યું છે. જૈનદર્શન અને વેદાન્તદર્શન ઉપરાંત અન્ય દર્શને વિષે પણ ઘણી માહિતી મળી શકે
છે. પ્રશ્નને લગભગ બે હજાર ઉપરાંત છે, અને તેના * જવાબ પણ તેટલાજ વિગતવાર આપવામાં આવ્યા ? છે. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, ઉદારવિચારસરણી અને નિર્મળ વિવેકદષ્ટિ એ આ ગ્રંથને આત્મા છે. (
એમ કહીએ તે ચાલે, જીજ્ઞાસુઓએ એક વાર તેને | આ ગ્રંથ જરૂર વાંચી જ જોઈએ.
કીં. માત્ર ૧–૪–૦ મેઘજી હરજી બુકસેલર
પ૬૬ પાયધુની–મુંબઈ.