SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ કાર શ્રી કલ્પસૂત્ર ( ૩ ) “ તેવીજ રીતે ગણુધરેાના શિષ્યએ પણ વર્ષોકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પ ષણાપ કર્યું છે.” ( ૪ ) “ તેવી જ રીતે સ્થવિરાએ પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુ ષણાપ કર્યુ છે. ’ te . ( ૫ ) “ તેવી જ રીતે આ પણાએ કરીને અથવા વ્રતસ્થવિરપણાએ કરી વતા આધુનિક શ્રમણ નિયં થા જે વિહાર કરી રહ્યા છે તે પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણાપ કરે છે, ” ( ૬ ) “ તેવી જ રીતે અમારા આચાર્ય અને ઉપાધ્યાય પણ વર્ષાકાળના એક માસ મને વીસ દિવસ ગયા બાદ પ ષાપ કરે છે. ” ( ૭ ) “ તેવી જ રીતે અમે પણુ વર્ષાકાળને એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચામાસામાં પર્યુષણાપ કરીએ છીએ. ” અર્થાત્ ભાદરવા શુદ્ઘિ પ ની પહેલાં પણ પ ષણાપ કરવુ... ક૨ે છે, પરંતુ ભાદરવા શુદ્ધિ ૫ ની રાત્રી ઉદ્ભ'ઘવી કલ્પે નહીં. ( અહીં પયુ ષણા એટલે વાર્ષિક પર્વ સમજવું. ) અધિક માસની ચર્ચા પર્યું ષણમાં પિ૨ અને ઉષા એમ બે શબ્દ છે. પિર એટલે સર્વ પ્રકારે અને ઉષણ એટલે વસવું. પર્યુષણા એ પ્રકારની છે:એક ગૃહિજ્ઞાતા-ગૃહસ્થાએ જાણેલી અને બીજી ગૃહ્મજ્ઞાતા-ગૃહસ્થાએ નહીં જાણેલી, તેમાં ગૃહ્યજ્ઞાતા એ કહેવાય કે જેમાં વર્ષો ( ચામાસા ) ને ચેાગ્ય પીઠ ( પાટલા ) ફલક ( પાટ ) આદિ પ્રાપ્ત કર્યે છતે કલ્પમાં ( બૃહત્ કલ્પ ) કહેલ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ સ્થાપના કરવામાં આવે છે અને તે આષાઢ પૂર્ણિ માની અંદર કરવામાં આવે છે. પરંતુ ચેાગ્ય ક્ષેત્રના અભાવે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy