SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠમ વ્યાખ્યાન. ૨૬૭ ભાગ્ય પદાર્થ છે, તેા તેના ભાક્તા-શરીરા હૈાવા જોઇએ: અને તે જ આત્મા. ( ૩ ) આગમથી આત્મસિદ્ધિ વેદમાં કહ્યું છે કે "" स वै , મા આત્મા જ્ઞાનમય છે. વળી તાત્રયં ો ત્તિ F નીવ: ' દદદ ત્રણ દકારને જે જાણે છે તે જીવ સિદ્ધ કરે છે. છે. अयमात्मा ज्ञानमयः ” તે. ददद - दमो दानं दया. इति એટલે દમ, દાન અને દયા એ આ વેદવાક્ય પણ આત્માજ શકાનિરસન 6 તુ જે એમ માને છે કે ઘી-દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરવાથી પુષ્ટ બનેલા શરીરનુ ચૈતન્ય સતેજ અનુભવાતુ હાવાથી ભૂતાના સમુદાય રૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે.' પણ તારૂ તે માનવું ઠીક નથી, કારણ કે એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણુ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ ન માની શકાય. સહાચક અને ઉત્પાદકના ભેદ બરાબર સમજી લેવા જોઈએ. દાખલા તરીકે અગ્નિ વડે સુવર્ણ માં દ્રવતા ( પીગળવા પણું ) થાય છે. તે દ્ભવતામાં અગ્નિ સહાયક છે, પણ અગ્નિમાંથી જ દ્રવતા થઇ એમ ન કહેવાય. સુવર્ણ માંથી જ દ્રવતા ઉત્પન્ન થાય છે, અને તેથીજ દ્રવતાધર્મ સુવર્ણ ના છે, એમ કહેવું જોઈએ. તેવીજ રીતે ચૈતન્યને સતેજ બનાવવામાં પુષ્ટ શરીર સહાય કરે છે, પણ શ રીરમાંથી જ ચૈતન્ય ઉદ્ભવે છે એમ કહેવું એ બ્રાન્તિ સિવાય બીજું કઈ જ નથી. ચૈતન્ય તા આત્મામાંથી જ આવે છે અને તેથી તે આત્માને ધર્મ છે. ઘણીવાર કેટલાક માણસા ઘણા પુષ્ટ જોવામાં આવે છે. પણ શરીરના પ્રમાણમાં જ્ઞાન ઘણુ અલ્પ હાય છે, કેટલાક કુશમંગવાળા પણુ અસાધારણ બુદ્ધિબળ ધરાવતા
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy