SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ : - '* * *** * * * * શ્રી કપત્ર* એટલે કે સર્વેષધી મિશ્રિત કિરણની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં કુશળ-ચન્દ્ર, તમારી ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો. ત્યારપછી સ્થાપિત કરેલી ચાની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. વિશેષ એટલે કે સૂર્યની મૂર્ત સુવર્ણ અથવા ત્રાંબાની હાય, અને મંત્રનીચે પ્રમાણે ભણા – અ ફૂડસિ, વિનરોડણિ, તમે પાણિ, હિલकिरणोऽसि, माचक्षुरसि, प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रમારં વાર સ્વાહા.” ગુરૂ આશિર્વાદ રૂપે કહે કે सर्व सुरासुरवन्यः कारयिताऽपूर्व सर्वकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु-मङ्गलदस्ते सुपुत्रायाः ::: એટલે કે સર્વ દે અને અસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનારે થાઓ. એ પ્રકારે આશીવાદ આપી, સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિનું વિસર્જન કરે, હાલમાં ચન્દ્ર-સૂર્યને બદલે બાળકને અરીસે દેખાડવામાં આવે છે. . . . જાગંણુ ઉત્સવ તથા સગાં-સંબંધીને સત્કાર પુત્ર જન્મને છકે દિવસે પ્રભુના માતપિતાએ, શત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહત્સવ કર્યો. એવી રીતે કુલમર્યાદા પમાણે દરેક વિધિ કરતાં, અગીયારમો દિવસ વીત્યા પછી અને [નાલછેદ જેવી અશુચિ ક્રિયાઓ પતી ગયા પછી પુત્રજન્મના બારમે દિવસે અશન-પાન-ખાદિમ સવાદિમ એમ ચાર પ્રકારના
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy