SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર આચાર્ય શ્રી હેમચ`દ્રસૂરિજી છંદાનુશાસનના સાતમા અધ્યાયમાં પ્રાકૃત છંદોનું વિવેચન કરતાં દ્વિપટ્ટીની ચર્ચા શરૂ કરે છે. આ છંદ વિશેષત: પ્રાકૃત અને અપભ્રંશમાં વિશેષ રીતે પ્રત્યેાજીત થયેલા જોવા મળે છે. વાચવાના પાહિ પૂરો નૈઃ (૭.૨) એ દ્વિમાત્ર, એ ચતુર્થાંત્ર, એ હિંમાત્ર, એ લઘુ તેમ જ એ દ્વિમાત્ર, એક ચતુર્માંત્ર, એ દ્વિમાત્ર, ત્રણ લઘુના સ‘ચૈાજનથી પૂર છંદ (જાતિ) બને છે. ૧૫મી માત્રાએ તિ સ્થાન આવે છે. ક્રૂ' મૂકીને એ હૈં ગણુના નિર્દેશથી 7 ગણુને દૂર કરવાના અર્થ અભિપ્રેત થાય છે. જ્યારે અંતિમ લઘુના ઉપયાગ થાય નહીં ત્યારે વુંમ છંદ બનશે, માગધી લેાકેા તેને ઉલ્લાલકના નામે ઓળખે છે. કાઇક વાર આઠ લઘુ પછી શરૂ કરીને બે બે લઘુ વ ની વૃદ્ધિ ‘વાર્’ ઈત્યાદિ ભેદ અને એમ કહેવામાં આવે છે. આમાં અનેક પ્રસ્તાર બની શકે છે. જેની ચર્ચા શાસ્ત્રકાર કરતા નથી. સાત ૨ ગણુથી એક વધુ પ્રકારની દ્વિવર્તી બને છે તેમાં વિભક્તિના લુસના નિર્દેશ છે તેમાં ૮ અને ૧૦મા સ્થાને યતિ સ્થાનના આયેાજનથી શ્રમપર્ છઢ નીપજાવી શકાય. જો એક વખત છ માત્ર, પાંચ વખત ચતુર્માંત્ર, એક વખતે દ્વિમાત્રના પ્રયાગ થાય તેા ઉપપ્રમપર છંદ ખનશે. છ વખત ૬ ગણુ અને એક વખત ૫ ગણુની મદદથી ગરુડપદ્મ છંદના પ્રયાગ થાય તેમાં નિયત ફેરફાર કરવાથી ઉપગરુડપઢ કરી શકાય તે પદ્ધતિએ ગણુ ક્રમ અને સખ્યાના પરિવતનથી નિમ્ છંદ બનશે. જે સ્મૃતિ છંદના સમાન છે. આ પ્રમાણે શ્રમજતમ્, હળિપરમ્, મજારમ્, મતિરુવિલ્હી છંદ બને છે. છેલ્લા એ છંદના મિશ્રણથી રત્નઝિંદા છ દ બનશે. સાત વખત ચતુર્માંત્રા અને એક ત્રિમાત્રથી છદ્ર ના છંદ થાય છે, તેમાં ૧૦મા અને ૧૮મા સ્થાને યતિ આવે છે. આઠ ચતુર્માત્રાથી ન્ય, સમન્ તથા યતિ સ્થાન પરિવર્તનથી મૌત્તિવામ અને નવાહી છંદ અને છે. સાત ચતુર્માત્રા એક પ્`ચમાત્રાથી ચામ દસ અને આઠના ભેદ થાય તેા નાંનીમ છંદ છંદ છંદ બને છે. જો ખનશે. તે પ્રમાણે
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy