SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તેથી તાલ ભગ પણ નીવારી શકાય. સ`ધિઓમાં લ અને ગા એ જ પ્રમાણે હાવા જરૂરી છે પણ ‘ઢા' માં એક ગુરુ અથવા બે લઘુ (ગા/ળ લલ) આવી શકે છે. ઢા દા' સધિના આવના એક પછી એક એમ કાવ્યના અંત સુધી આવતાં એકવિધતા આવી જવાની શકયતાના સ`ભવ છે. તેના નિવારણ માટે અષ્ટકલ સધિના વચ્ચે ઉપયાગ અસરકારક બને છે. જેમકે એક લગાલ પછી તરત જ બીજો લગાલ આવવાથી છ'દે ભ'ગની સ્થિતિ અને છે. માટે સાવચેત રહેવું જોઈએ. અંત્યપ્રાસ ચરણની પૂર્ણતા સૂચવવા ઉપરાંત માત્રા મેળ છંદમાં શાભા રૂપ અને છે. જો તે કૃતિમ આવતા હોય તેા વિશેષ રીતે કણુ પ્રિય બને છે. સ્વર વ્ય‘જનનું સ`ચેાજન મનેાહર અને સરસ લાગે છે. તેમાં સયમ અને ઔચિત્ય સત્ર આવકાય હાવાથી કાવ્ય પ્રીતિકારક બને છે, જે વાંચન અને રચનાના અનુભવથી સમજાય છે. માત્રામેળ અને અક્ષરમેળમાં આવતી માત્રા અથવા અક્ષર સ`ખ્યા અથવા યતિ સ્થાન સ`ખ્યાની ગણતરી માટે અનેક પદ્ધતિઓ પ્રાચીનાએ વિકસાવી છે, જેમ કે ૰ માટે આકાશ, અ, શૂન્ય, ૧ માટે ચંદ્ર, શશી. ૨ માટે યુગલ, નેત્ર, સજીભ. ૩૨ માટે દંત, ૨૨ માટે ઉપસ, ૨૪ માટે તીર્થંકર / અવતાર, ૨૭ માટે નક્ષત્ર, ૪૯ માટે વાયુ, ૧૦૦ માટે નર આયુષ/ કમલદલ, ૧૦૦૦ માટે વેદ શાખા અથવા ઇન્દ્રનેત્ર, ઇત્યાદિ. પૂર્વાચાર્યાં છંદ શુદ્ધ અને તથા તેના રચિયતા તેમજ જેના માટે કાવ્ય રચના થઇ છે તેના સુખ અને કલ્યાણુ માટે અષ્ટ ગણુના સ્વામી, મૂળ, માસ, તિથિ, વાર, નક્ષત્ર, વણુ, રંગ, ભ્રષણ, માતા–પિતા અને લેાક ઇત્યાદિની પ્રાચીન પરપરાને આધારે કલ્પના કરી છે, પણ આ તા અતીતની વાત છે. આધુનિક યુગમાં તેનુ' કાઈ મહત્ત્વ રહ્યું નથી. કેટલીકવાર છંદના અક્ષરાની સખ્યા માટે વ્યંજનના ક્રમ વપરાય છે જેમકે ચ એટલે ૬ઠ્ઠો ક્રમ. ૮ અગિયારમા ક્રમ ઈત્યાદિ—
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy