SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ જેમકે ય ગણ એટલે “ય માતા” (૨ – –) રા એટલે ૨ ગણ (- - -) અથવા ન ગણ ( - ). સમજી શકાય. કેટલાક ગણે માત્રા સંધિમાં પણ મળશે. તેમાં તાલનું સ્થાન , વિશેષ છે. તેની નિશાની ઉર્વમાત્રા (1) અક્ષર ઉપર લખાય છે. છે દેશનું બંધારણ દર્શાવતા ગણે છંદના લયને સમજાવતાં નથી. તે તે તેના અંગરૂપ બનેલા હોય છે. અક્ષર સંધિઓના પરિચય આવશ્યક છે. અક્ષરમેળમાં આઠ ગણુમાં સર્વત્ર ત્રણ અક્ષરના સમુહને જ એક એકમ તરીકે લેવામાં આવે છે. પણ માત્રામેળમાં મોટે ભાગે માત્રા સંધિના આવર્તનરૂપ હોય છે. તેમાં ત્રણ, ચાર, પાંચ અને સાત માત્રાની સંધિઓ વ્યવહારમાં આગળ આવે છે. તેના ગુણાકનમાં ૬ અને ૮ માત્રાની સંધિઓ થાય છે. પરિણામે આઠ માત્રાને સંધિ થાય છે. ૧ લ તાલ રહિત એક લઘુ અક્ષર. ૨ દા તાલ રહિત એક ગુરુ અથવા બે લઘુ. ૩ દલાલદી ત્રણ માત્રાને સંધિ—બે પ્રકાર. ૪ દાદી ચાર માત્રાને સંધિ બે પ્રકાર ૫ દલિદા પાંચ માત્રાને સંધિ. ૬ દા-દાલદા સાત માત્રાનો સધિ. .૭ દાલ-દાદા - એક અને ચાર માત્રા પર તાલ ૮ લ-દદાદા સાત માત્રાને સંધિ—બે/છ પર તાલ, ૯ ગોલ–ગલદા નિવથી બાર સુધીના ચાર સંધિ અષ્ટ માત્રિક ૧૦ લગા ગાલદા | ચાર વિક૯૫ કહેવાય છે. એમાં ગાને બદલે ૧૧ લ'ગાલ–દાદા | લાલ કરવાથી બે દાદા સંધિઓ બને છે. ૧૨ દાદા-લગાલ (દા દાદા દા અષ્ટમાત્રિક સંધિ છે. - ઉર્વ રેખા તાલ અને તેના સ્થાનના સૂચન ચિન્હ છે. તેનાથી સંધિના શુદ્ધ પ્રવેગ કરાય છે અને આપે આપ તાલ સચવાય છે, આ ડા8
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy