________________
ર
64
શ્રાદ્દગુણવિવરણ
वीरजिण पुव्वपियरो, देवानंदा उसमदत्तो अ ।
ફારસંન વિકળો, હોળ વિદ્યુતૢ વત્તા ! ૪ || o
શબ્દા—દ્ધ મહાવીરસ્વામીના પ્રથમનાં માતાપિતા દેવાનઢા અને ઋષભદત્ત અગીયાર અગના જાણુ થઈ મેાક્ષસુખને પ્રાપ્ત થયા. ૪ ”
એવી જ રીતે ભીષ્મપિતામહે માતાપિતાની આજ્ઞાનું પાલન કરવા, તેમના મનને સમાધિ કરવા અને તેમને ખુશી રાખવા માટે પાણિગ્રહણ નહીં કરવુ. વિગેરે મામતની પ્રતિજ્ઞા કરી હતી. પ્રથમ રાજાના પુરાહિત શ્રી આય રક્ષિત ચૌદ વિદ્યાનું અધ્યયન કરી દશપુર નગરમાં આવ્યા, તે વખતે રાજા પ્રમુખ લાકાએ તેમના મહાત્સવ,ક નગરમાં પ્રવેશ કરાવ્યેા, તે જોઇ સ લેાકાને આનંદ થયા, પરંતુ માતાના હ જોવામાં ન આવતાં તેમને માતાના મનની સમાધિ માટે તેનું કારણ પૂછી, માતાની રજા લઈ, તેાસલીપુત્રાચાર્યની પાસે ષ્ટિવાદના અભ્યાસ કરવા માટે ગયા. ત્યાં તેમણે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે પાતાના માતાપિતા ભાઈ વિગેરેને પ્રતિબાધ કર્યાં. માતાપિતાના ઉપલક્ષણુથી કલાચાય, શ્રેણી અને ધર્મગુરુ વિગેરેનુ ગ્રહણ કરવું. કહ્યું છે કે~~
46 माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥
વૃદ્ધા ધર્મોનેટારા, ગુરુગે સતાં મતઃ ॥ જ્ ॥ o
શબ્દા—માતા, પિતા, કલાચાય, તથા તેમના ગેાત્રીય, વૃદ્ધ અને ધર્મોપદેશ આપનાર એટલાને સત્પુરુષાએ ગુરુવગ માનેલા છે. કહ્યું છે કે— “રાજ્ઞ: પત્ની પુરાઃ પત્ની, મિત્રવની સચૈવ ૨ ।
श्वश्रर्माता च माता च पञ्चैता मातरः स्मृताः ॥ ६॥ जनेता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति ।
अन्नदाता भयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥ ७ ॥ ”
શબ્દાથ —વળી રાજપત્ની, ગુરુપત્ની, મિત્રપત્ની, સાસુ અને પેાતાની માતા એ પાંચ માતા કહેવાય છે. ૬ જન્મ આપનાર, સસ્કાર કરનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર અને ભયથી રક્ષણ કરનાર એ પાંચ પિતા કહેવાય છે. ૭
“ સહાર: સહાધ્યાયી, મિત્ર ના રેવાસ / માને વાપરવા ચતુ, નૈને આત: સ્મૃતા !!દ્રા ૧