SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૨૪, ૨૫] વક્રાતિજીવિત ૧૫ આ શ્લેક પહેલા ઉન્મેષમાં ૮૧મા ઉદાહરણ તરીકે થોડા પાઠાંતરી સાથે આવી ગયો છે (પૃ. ૭૦). અહીં શિવ ચુંબન સિવાય બીજી કઈ પણ ક્રિયા મારફતે પાર્વતીના લેકોત્તર સૌંદર્યનું કથન કરી ન શકત. એટલે આ. લેકમાં કિયા વૈચિધ્યમૂલક વક્રતા કહેતાં શોભા આવી છે. ત્રીજું ઉદાહરણ– “રુદ્રનું પાર્વતી વડે ચુંબન કરાયેલું ત્રીજું નેત્ર જય પામે છે.” ૮૪ આ શ્લોક પહેલા ઉમેષમાં ૫૮મા ઉદાહરણ તરીકે આવી ગયે. છે (પૃ. ૪૭). ચોથું ઉદાહરણ– ઢીલા ધનુષવાળો કામદેવ જય પામે છે.” ૮૫ આ લોક પહેલા ઉન્મેષમાં ૬૧માં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૪૯). આ બંને ઉદાહરણના વૈચિત્ર્ય કહેતાં સૌદર્યની સમજૂતી પહેલાં આપી છે. (૨) કિયાચિવ્યવકતાને બીજે પ્રકાર એ છે, જેમાં બીજા કર્તાથી વિચિત્રતા સધાતી હોય છે. પ્રસ્તુત હોવાને કારણે અને એક જ જાતિને હેવાને કારણે એ કર્તામાં વૈચિય આવે છે. એ કિયાને જ બીજા કર્તા કરતાં કોઈ જુદા જ પ્રકારે સિદ્ધ કરે છે, એ જ એનું વૈચિય અથવા સૌંદર્ય છે. જેમ કે શક્તિ કદી કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલી. હોતી નથી. બધા જ પદાર્થો સ્વભાવથી જ ઓછીવત્તી શક્તિ ધરાવતા હોય છે. વડવાગ્નિ જે સાગરને પીવા યુગોથી મથી રહ્યો છે તેને અગત્ય એક ઘૂંટડામાં પી ગયા.” ૮૬, અહીં એક ઘૂંટડામાં સમુદ્રને પી જ એ નિરંતર પ્રયત્ન અને અભ્યાસને લીધે પરાકાષ્ઠાએ પહોંચેલા વડાવાગ્નિ કરતાં પણ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy