SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ ४७ ચારે દિશામાં ૯-૯ કૂટો છે. તેમાંથી વચ્ચેનું ૧-૧ ફૂટ તે સિદ્ધકૂટ છે. તેની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. તે જિનચૈત્યો ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. ચોથા ભાગમાં વિદિશામાં ૧-૧ ફૂટ છે. આ બધા કૂટો ૧,000 યોજન ઊંચા છે, મૂળમાં ૧,૦૦૦ યોજના પહોળા છે, વચ્ચે ૭૦૦ યોજન પહોળા છે અને ઉપર ૫૦૦ યોજન પહોળા છે. આ બધા કૂટો ઉપર ભવનપતિ નિકાયની ૪૦ દિકકુમારિકાઓ પરિવારસહિત રહે છે. પૂર્વદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ૮ દિકકુમારિકાઓ ૮ કૂટો રિષ્ટ નંદોત્તરા તપનીય નંદા કિંચન સુનંદા રજદિશા નંદિવર્ધિની સ્વસ્તિક | વિજયા પ્રલંબ વૈજયન્તી અંજન | જયન્તી અંજનપુલક અપરાજિતા દક્ષિણદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – स्वार्थभ्रंशो हि मूर्खता । સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ ખરેખર મૂર્ખતા છે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy