SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લોકાંતિકદેવોનો પરિવાર વિમાન સ્વામીદેવ સુકાભ સુપ્રતિષ્ઠાભ | આગ્નેય રિષ્ટાભ રિષ્ટ કુલ અવ્યાબાધ + + વિચારસઋતિકા ના મતે 20) ૯૦૯ 20-2 પરિવારના દેવો ૨૪,૪૫૫ + કોના છોરુ ને કોના વાછરુ, કોના માય ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. ૨૨,૬૩૭ આ દેવો લોકની એટલે બ્રહ્મલોકની નજીકમાં રહેલા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. અથવા આ દેવો ૭-૮ ભવોમાં મોક્ષે જનારા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. આ દેવો તીર્થંકરભગવંતોને તેમની દીક્ષાના ૧ વરસ પૂર્વે આવીને તેમને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે. તીર્થંકરભગવંતો સ્વયંસંબુદ્ધ છે, છતાં પણ આ દેવોનો તેવો આચાર હોવાથી તેઓ વિનંતિ કરે છે. આ દેવોનું અજધન્યઅનુત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમનું છે. પૈસા પૈસા પૈસા તારી, વાત લાગે ન્યારી રે, રાતદિવસ પૈસાને માટે, ભટકે નર ને નારી રે. કરવું હોય તે થાય કરમને, કરવું હોય તે થાય, જીવે જાગ્યું કામ ન આવે, ધાર્યું નિરર્થક થાય. ૪૫ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોના મતે ૯૦૯
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy