SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવોએ કોટિશિલાને કયાંસુધી ઉપાડી ? + વાસુદેવ દ્વિપૃષ્ઠ સ્વયંભૂ પુરુષોત્તમ પુરુષસિંહ પુરુષપુંડરીક + દત્ત લક્ષ્મણ કૃષ્ણ કોટિશિલા કયાંસુધી ઉપાડી ? મસ્તક સુધી ગળા સુધી છાતી સુધી પેટ સુધી કેડ સુધી સાથળ સુધી ઘુંટણ સુધી ઘુંટણની કંઈક નીચે સુધી ૨૩ ભયથી વ્યાપેલા આ સંસારમાં તે જ મનુષ્ય હંમેશા નિર્ભય રહી શકે છે જે બધા જીવો પર દયા કરે છે. + વાસ્તવિક સુખની પરાકાષ્ઠાએ પહોંચવું એ જ સાચી આત્મોન્નતિ છે. + લોઢાની બેડીને શારીરિક બળથી તોડી શકાશે, પણ મોહની બેડીને તો વૈરાગ્યથી જ તોડી શકાશે. ઊંડે સુધી પેઠેલા કાંટાને કાઢવા ઊંડે સુધી ખોતરવું પડે ને વેદના સહેવી પડે. ચીકણા કર્મોને હટાવવા તીવ્ર સાધના કરવી પડે, ખૂબ સહન કરવું પડે. + બીજા પ્રત્યે આપણને દુર્ભાવ થાય છે તેનું કારણ એની દુષ્ટતા નથી પણ આપણા મનની દુષ્ટતા છે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy