SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ બલદેવ ચક્કવટ્ટી, દેવઠ્ઠાણેસુ હુંતિ સવ્વસુ । અરિહંત વાસુદેવા, વિમાણવાસીસુ બોધવ્વા ॥ ૨૯૫ ॥ બધા દેવસ્થાનોમાંથી બળદેવ, ચક્રવર્તી થાય. અરિહંતવાસુદેવ વૈમાનિકમાંથી જાણવા. (૨૯૫) મૂળગાથા - શબ્દાર્થ અરિહંત ચક્કવટ્ટી, બલદેવા તહય વાસુદેવા ય | ન મણુયતિરિએહિંતો, અણંતરું ચેવ જાયંતિ ॥ ૨૯૬ ॥ મનુષ્ય-તિર્યંચ માંથી તરત અરિહંત, ચક્રવર્તી, બળદેવવાસુદેવ ન થાય. (૨૯૬) ભૂદગપંકપ્પભવા, ચઉરો હરિઆઉ છચ્ચ સિઝંતિ । વિગલા લભિજ્જ વિરŪ, ન હુ કિંચિ લભિજ્જ સુહુમતસા ॥૨૯૭ી પૃથ્વીકાય- અકાય- પંકપ્રભામાંથી આવેલા (એકસમયે) ચાર સિદ્ધ થાય. વનસ્પતિમાંથી આવેલા (એકસમયે) છ સિદ્ધ થાય. વિકલેન્દ્રિયમાંથી આવેલા વિરતિ પામે. સૂક્ષ્મત્રસમાંથી આવેલા કંઈ ન પામે. (૨૯૭) મંડલિઅમણુઅરયણાહે-સત્તમતેઉવાઉવજ્જેહિં । વાસુદેવમણુયરયણા, અણુત્તરવિમાણવજ્જેહિં ॥ ૨૯૮ ॥ માંડલિક અને ચક્રવર્તિના મનુષ્ય રત્નો સાતમી નરક- તેઉકાય -વાઉકાય સિવાયમાંથી થાય. વાસુદેવ અને મનુષ્યરત્નો અનુત્તરવિમાન સિવાયમાંથી થાય. (૨૯૮) તેરિચ્છમણુઅસંખાઉએહિં, કપ્પાઉ જા સહસ્સારો । હયગયરયણુવવાઓ, નેરઇએહિં ચ સવ્વહિં | ૨૯૯ ॥ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્ય- સહસ્રારસુધીના દેવો-બધા નારકીઓમાંથી અશ્વરત્ન અને ગજરત્નની ઉત્પત્તિ થાય. (૨૯૯)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy