SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ મૂળગાથા - શબ્દાર્થ તિક્તિ સહસ્સા સત્ત ય, સયાઈ તેવત્તરિ ચ ઊસાસા એસ મુહુતો ભણિઓ, સલૅહિં અસંતનાણીહિં ૨૦૯ાા. બધા અનંતજ્ઞાનીઓએ ૩,૭૭૩ ઉદ્ઘાસનું એક મુહૂર્ત કર્યું છે. (૨૦૯) એગં ચ સયસહસ્સ, ઊસાસાણં તુ તેરસ સહસ્સા નઉઅસએણે અહિઆ, દિવસનિસિં હુંતિ વિયા //ર૧૦માં સાધિક ૧,૧૩, ૧૯૦ ઉવાસ એ અહોરાત્ર જાણવુ. (૨૧૦) માસે વિ અ ઊસાસા, લખ્ખા તત્તસ સહસ પણનઉઈ ! સત્ત ય સયાઈ જાણતુ, કહિઆઈ પૂવ્વસૂરીહિં ર૧ના પૂર્વેના સૂરિઓએ ૧ મહિનામાં ૩૩,૯૫,૭૦૦ ઉચ્છવાસ કહ્યા છે. (૨૧૧). ચત્તારિ કોડીઓ, લમ્બા સત્તવ હોંતિ નાયવ્વા અડયાલીસસહસ્સા, ચત્તારિ સયા હોંતિ વરિસાણ ર૧રી ૧ વર્ષના ઉચ્છવાસ ૪,૦૭,૪૮,૪૦૦ છે. (૨૧૨) ચરારિ ઉ કોડિસયા, કોડીઓ સત્ત લખ અડયાલા ચત્તાલીસસહસ્સા, વાસસએ હોંતિ ઊસાસા ર૧૩. ૧૦૦ વર્ષના ઉચ્છવાસ ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ છે. (૨૧૩) જસ્ટ જઈ સાગરાઈ, ઠિઈ તસ્સ તત્તિએહિં પખેહિં ઊસાસો દેવાણું, વાસસહસ્તેહિં આહારો //ર૧૪ જેની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તે દેવોનો તેટલા પખવાડીયે ઉચ્છવાસ અને તેટલા હજાર વરસે આહાર હોય. (૨૧૪) દસવાસસહસ્સાઈ, સમયાઈ જાવ સાગર ઊર્ણા દિવસમુહુરૂપુહુરા, આહારૂસાસ સેસાણં ર૧પ.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy