SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ, યોનિ ૧૩૩ ભરતચક્રી ઉત્સધાંગુલથી ૧૨૦ x ૪૦૦ = ૪૮,OOO અંગુલ = ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હતા. ઉત્સધાંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૬૮ અંગુલ હતી. જેમના મતે આત્માંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૮૪ અંગુલ છે, તેમના મતે ૨ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માંગુલ. જેમના મતે આત્માંગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૨૦ અંગુલ છે, તેમના મતે ૧૪ ઉત્સધાંગુલ = વીરપ્રભુનું ૧ આત્માગુલ. જેમના મતે આત્માગુલથી વીરપ્રભુની ઉંચાઈ ૧૦૮ અંગુલ છે, તેમના મતે ૧૪ ઉત્સધાંગુલ = વિરપ્રભુનું ૧ આત્માગુલ. • વેદ | કયા જીવોને? કયા વેદ હોય? ૧ દિવો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા | સ્ત્રીવેદ, પુરુષવેદ મનુષ્યો-તિર્યંચો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સ્ત્રીવેદ, પુરુષવેદ, ગર્ભજ મનુષ્યો-તિર્યંચો નપુંસકવેદ નારકી, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નપુંસકવેદ સંમૂચ્છિમ મનુષ્યો-તિર્યંચો . • યોનિ - ઉત્પત્તિસ્થાન યોનિ અનંત છે. છતા સમાન વર્ણ-ગલ્પ-રસ-સ્પર્શવાળી ઘણી યોનિઓનો જાતિરૂપે ૧ યોનિમાં સમાવેશ કર્યો છે. તેથી વિવિધ જીવોની યોનીની સંખ્યા નીચે પ્રમાણે છે –
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy