SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૮ - આગતિ, લેશ્યા ૧૨૭ જ્યારે તીવ્ર મોહોદય હોય, અતિભયાનક અજ્ઞાન હોય, અસાતા વેદનીયનો ઉદય હોય ત્યારે જીવ એકેન્દ્રિય થાય. દ્વાર ૮ - આતિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય - સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચમાં આવે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ - ચારે ગતિમાં આવે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ - દેવલોકમાં આવે. સંમૂર્છિમ-ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાંથી આવેલ જીવ સિદ્ધ થઈ શકે. શેષ તિર્યંચોમાંથી આવેલ જીવ સિદ્ધ ન થઇ શકે. સૂક્ષ્મત્રસ (તેઉકાય-વાયુકાય)માંથી આવેલ જીવ સમ્યક્ત્વાદિ કોઇ પણ ગુણ ન પામે. ♦ લેશ્યા જીવો બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અપ્કાયપ્રત્યેક વનસ્પતિકાય બાદર પર્યાપ્તા તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય, સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. કૃષ્ણ, નીલ, કાપોત. છ લેશ્યા.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy