SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૫ દ્વાર ૩, ૪, ૫ ઉપર કહી તે તિર્યંચોની ઔદરિક શરીરની અવગાહના છે. તિર્યંચોની વૈક્રિયશરીરની અવગાહના આ પ્રમાણે છે જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ પર્યાપ્તા બાદર વાયુકાય અંગુલીઅસંખ્ય | અંગુલીઅસંખ્ય પંચેન્દ્રિય તિર્યંચ અંગુલ/સંખ્યાત ૨૦૦થી ૯00 યોજના દ્વાર ૩ - ઉપપાતવિરહકાળ જીવો જઘન્ય ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ | ઉપપાતવિરહકાળ એકેન્દ્રિય નથી નથી વિકસેન્દ્રિય ૧ સમય | અંતર્મુહૂર્ત સંમૂ. પંચે. તિ. | ૧ સમય અંતર્મુહૂર્ત ગર્ભજ પંચે. તિ. | ૧ સમય ૧૨ મુહૂર્ત દ્વાર ૪ - ચ્યવનવિરહકાળ ઉપપાતવિરહકાળની જેમ જાણવો. દ્વાર ૫ - એકસમયઉપપતસંખ્યા જીવો | જઘન્ય | ઉત્કૃષ્ટ એકેન્દ્રિય, અસંખ્ય (પરસ્થાનથી) | અસંખ્ય (પરસ્થાનથી) વનસ્પતિકાય | અનંત (સ્વસ્થાનથી) | અનંત (સ્વસ્થાનથી) પૃથ્વીકાય, અપકાય, | અસંખ્ય અસંખ્ય તેઉકાય, વાયુકાય વિકસેન્દ્રિય, ગર્ભજ- | ૧, ૨ કે ૩ સંખ્યાતા કે અસંખ્યાતા સંમૂચ્છિમ પંચે.તિ.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy