SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ XXXVII पदान्तरसम्बन्धे हि गौर्वाहीक इत्यादौ गौणत्वप्रतीतिर्न तु प्रातिपदिकसंस्कारवेलायामित्यन्तरङ्गत्वाज्जातસંસ્કરવાલાયો1: પ્રતિપાર્વે પ્રવૃાાવે વીનમ્' આ વૃત્તિ પણ જોવા યોગ્ય છે. કેમકે તેમાં જણાવે છે કે “જળમુક્યો: 'ન્યાયનામકાર્યસ્થળે નથી પ્રવર્તતો, પરંતુ પદકાર્યસ્થળે જ પ્રવર્તે છે. નામકાર્ય એટલે વિભકિતના પ્રત્યયો કે ડી, મામ્ વિગેરે સ્ત્રી પ્રત્યયોના નિમિત્તે શબ્દને વ્યાકરણના સૂત્રોથી થતું કાર્ય અને પદકાર્ય એટલે ભાષામાં પ્રયોગ કરવા લાયક તૈયાર થયેલાં પદનો બીજા પદ સાથે સંબંધ થતા વ્યાકરણના સૂત્રોથી જે કાર્ય થાય તે કાર્ય. પદકાર્યસ્થળે જ આ ન્યાય પ્રવર્તવાનું કારણ નાગેશ ભટ્ટ એમ જણાવે છે કે નહી: (ગાય જેવો જડ વાહીક) સ્થળે જ્યારે જો શબ્દને સિ (પાણિ.વ્યા. ના હિસાબે સુ) પ્રત્યય લાગી પ્રયોગ નિષ્પન્ન થવા રૂપનામ કાર્ય ચાલતું હોય ત્યારે જો શબ્દનો ગૌણભાવ પ્રતીત નથી થતો. પરંતુ જ્યારે ભાષામાં પ્રયોગ કરવા લાયક નિષ્પન્ન થયેલા : પદનો વહી: પદાન્તરની સાથે સંબંધ થાય ત્યારે જો શબ્દ અહીં પોતાના મુખ્ય એવા “ગાય” અર્થમાં ન વર્તતા ગો સદશ એવા ગૌણ અર્થમાં વર્તી રહ્યો છે તેવી પ્રતીતિ થાય છે. પરંતુ ત્યારે વખત વીતી ચૂક્યો હોય છે, કેમ કે પ્રાતિપદિકસંસ્કાર વેળાએ = નો શબ્દને સિ પ્રત્યય લગાડી શો: પદની નિષ્પત્તિ વેળાએ = પદસંસ્કાર વેળાએ જો શબ્દનો ગૌણભાવ પ્રતીત ન થતા અંતરંગ એવું જે : પદની નિષ્પત્તિ રૂપ કાર્ય થાય છે તે પાછળથી જ્યારે વાહી પદાક્તરની સાથે સંબંધ થતા શબ્દનો ગૌણભાવ પ્રતીત થાય ત્યારે ‘નાત ઈન રિવર્તતે ન્યાય મુજબ પાછું નિવર્તી શકતું નથી. આમ નામકાર્ય સ્થળે શબ્દના ગૌણભાવની પ્રતીતિ ન થવી એ જોગમુક્યો: 'ન્યાયનું નામકાર્ય સ્થળે ન પ્રવર્તવામાં કારણ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાગેશ ભટ્ટે પદસંસ્કારપક્ષનો આશરો લીધો છે માટે તેઓ કહી શકે છે કે નામકાર્ય સ્થળે શબ્દનો ગૌણભાવ પ્રતીત ન થતો હોવાથી ત્યાં જોગમુક્યો:૦' ન્યાય લાગી ન શકે. બાકી વાક્યસંસ્કારપક્ષે તો વાક્યની નિષ્પત્તિ પર્યત વાક્યના ઘટક બનનાર દરેક પ્રકૃતિ-પ્રત્યયનું સ્થાપન કરવું જરૂરી હોવાથી ત્યાં તો નામકાર્ય સ્થળે જ શબ્દનો ગૌણભાવ પ્રતીત થઈ જતા “વાક્યસંસ્કારપક્ષે નામકાર્ય સ્થળે મુળયો:0' ન્યાય પ્રવર્તન શકે તેમ કહેવું શક્ય બનતું નથી. હજુ કહીએ તો ‘નાતેરસ્ત્રી' (T.ફૂ. ૪.૬૩) સૂત્રના મહાભાષ્યમાં આવું એક વાર્તિક છે – आकृतिग्रहणा जातिलिङ्गानां च न सर्वभाक्। सकृदाख्यातनिर्लाह्या गोत्रं च चरणैः सह।। ત્યાં એકૃતિ આવો જે પ્રયોગ છે તે પદસંસ્કારપક્ષને અનુસરીને થયો છે. આમાં કહેવાનો ભાવ એ છે કે કાતિ એટલે 'ગાઝિયતે = વ્ય તેડના તિ માકૃતિઃ'વ્યુત્પત્તિ મુજબ વસ્તુના હાથ, પગ વિગેરે તે તે અવયવોનો સમુદાય” સમજવો અને ગ્રહણ એટલે પૃuતે = ઝાયડનેન તિ પ્રહ'વ્યુત્પત્તિ મુજબ"જ્ઞાનનું સાધન’ સમજવું. બાકૃતિઃ પ્રહ યસ્યા: સા = પ્રાકૃતિપ્રદ અર્થાત્ આકૃતિ = અવયવ સમુદાય છે જ્ઞાનનું સાધન જેનું તેવી જાતિને પ્રાકૃતિપ્રહ કહેવાય. અહીં જોવાનું એ છે કે જ્યારે આપણે ઉપરોક્ત બહુવહિ
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy