SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ xxxvi પ્રસ્તાવના ‘તેન વૃત્ન કર્ષતીત્યાવિછીમાત્રમશ્રિત વ્યક્તિ:, ¥ર સંયિતે' પંકિતમાં જોઇ શકીએ છીએ કે પદસંસ્કારપક્ષે મન ફાવે તે રીતે ઝૂમ્રૂપ સાધવાની વાત નથી, પરંતુ ત્યાં પણ વક્તાને એ તો ખબર છે કે મારે વૃત્ત રૂપ સાધવું હોય તો ન શબ્દને દ્વિતીયા વિભક્તિ લાગવી જોઇએ અને તે ત્યારે લાગે જો તે કર્મ બને. માટે જ તો ત્યાં વકતા નવી સ્વરૂપ કર્તા વિશેષની ઇચ્છાનો આશ્રય ન કરતા યત્કિંચિત્ કર્તાની ઇચ્છાને આશ્રયીને લૂટૂન માં પહેલાં કર્મતા સાધે છે અને પછી દ્વિતીયા વિભક્તિ લગાડી ત્રમ્ રૂપ સિદ્ધ કરે છે. બીજું સૂત્રમ્ નો ઉત્તિ ક્રિયાપદ સાથે તેમજ યત્કિંચિત્ કર્તાની સાથે અન્વય = સાપેક્ષતા પણ અબાધિત જ છે. માત્ર ત્યાં પૂનમ્ રૂપની નિષ્પત્તિમાં બાધક બનતા નક્કી કર્તા સાથેના અન્વયમાં જ ઉપેક્ષા કરવી જરૂરી બની છે. સિદ્ધહેમ વ્યાકરણના સ્વતન્ત્ર: ૧ ૨.૨.૨' સૂત્રમાં પણ પદસંસ્કારપક્ષને લગતી આવી પંકિતઓ છે - 'यद्येवं नदीकूलं पततीत्यादौ स्वातन्त्र्याभावात् कर्तृत्वाभावः तथाहि – स्वातन्त्र्यं नाम परिदृष्टसामर्थ्यकारकप्रयोक्तृत्वं चेतनव्यापारो नाऽचेतनस्य कुलादेः सम्भवति, उच्यते - सामान्येन कर्तृव्यापारे पदं निष्पाद्य gશ્વ પલાન્તરયો:, Rહત્તાર પસંદૂ વદર: પલાન્તરસમ્બન્યો વાધર તિા' (૨.૨.૨ ખૂ. ન્યાસ) અર્થ - સૌ પ્રથમ તો ‘સ્વતંત્રે: કર્તા ૨.૨.૨' સૂત્ર એમ કહે છે કે ‘ક્રિયામાં હેતુભૂત જે કારક ક્રિયાની સિદ્ધિની બાબતમાં બીજા કારકોને આધીન ન હોવાથી પ્રધાનપણે વિવક્ષાય અર્થાત્ જે અન્ય કારકોનો પ્રવર્તક બને પરંતુ બીજાથી જે પ્રવર્તે નહીં વિગેરે, તે કારકને કર્તા કહેવાય.” હવે અહીં કોઈ શંકા કરે છે કે “જો સ્વતંત્ર કારકને તમે કર્તા કહો છો, તો નવીજૂનં પતિ (નદીનો કિનારો પડે છે) પ્રયોગસ્થળે સ્વાતંત્ર્ય પ્રાપ્ત ન થવાથી નવીજૂન ને કર્તા નહીં કહી શકાય, કેમકે સ્વતંત્રતેને કહેવાય જેમાં ક્રિયા કરવાનું સામર્થ્ય ધરાવતા અન્ય કારકોને પ્રવર્તાવવાપણું હોય. હવે પ્રવર્તકપણું તો ચેતન વસ્તુમાં જ હોઇ શકે છે. તેથી અચેતન એવા નવીન માં પ્રવર્તકપણું સંભવતું ન હોવાથી તે સ્વતંત્ર નહીં બની શકે, માટે તેને કસંજ્ઞાનો લાભ નહીં થાય.” તે આ શંકાનું સમાધાન કરતા કહે છે કે પદસંસ્કારપક્ષને આશ્રયીને નવીન નો પતિ ક્રિયાપદની સાથે અન્વય ન કરતા સામાન્યથી ‘મતિ = હોવું આદિ ક્રિયા રૂપ કર્તાના વ્યાપારને આશ્રયીને નવીજૂનમ્ કર્તવાચક પદને સાધી લેવું, અને પાછળથી જ્યારે તેની સાથે પતિપદનો અન્વય થાય ત્યારે ભલેને પડવાં રૂપ ચેતનના વ્યાપારનો નવીન્ન માં મેળ ન પડે, છતાં અંતરંગ એવા પદસંસ્કારને (= નવીન ને પ્રાપ્ત કર્તુસંજ્ઞાને) બહિરંગ એવો પતિ પદનો સંબંધ બાધા ન પમાડી શકે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે પદસંસ્કારપક્ષે ગતિ આદિ ક્રિયાને સાપેક્ષ રહીને જ નવીનમ્ પદને કર્તવાચક પદ રૂપે સાધવામાં આવ્યું છે, યાદચ્છિક રીતે નહીં. આ સિવાય પરિભાષન્દુશેખરમાં બતાવેલ જળમુક્યોર્ક શાર્વસંપ્રત્યયઃ' ન્યાયની વિખ્યા ચાયો ના प्रातिपदिककार्ये किंतूपात्तं विशिष्यार्थोपस्थापकं विशिष्टरूपं यत्र तादृशपदकार्य एव। परिनिष्ठितस्य
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy