SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૭૬ ૩૨૩ શંકા - ‘મનતો નુપૂ.૪.૫૨' કરતા આ સૂત્ર પરસૂત્ર હોવાથી સુથિન્ + fસ (સં.) વિગેરે અવસ્થામાં ‘મનતો નુપૂ ૨.૪.૫૨' સૂત્રથી સિ પ્રત્યયનો લુપ થતા પૂર્વે જ આ સૂત્રથી સુપથ વિગેરેના અંત્યવર્ણ – નો આદેશ થઇ જવો જોઈએ. તો કેમ નથી કરતા? સમાધાન - સુથન્ + fસ (સં.) વિગેરે અવસ્થામાં પર એવા આ સૂત્રથી સુપથ વિગેરેના અંત્યવર્ણ –નો આ આદેશ કરતા પૂર્વે પણ ‘મનેતો તુન્ ૨.૪.૫૨' સૂત્રથી સિ પ્રત્યયના લુ ની પ્રાપ્તિ છે અને આ આદેશ કર્યા પછી પણ સિ પ્રત્યયનાલુ ની પ્રાપ્તિ છે. આથી ‘બનતો તુન્ ?.૪.૧૬' સૂત્ર કૃતાકૃતમસ' હોવાના કારણે નિત્યસૂત્ર ગણાય. તેથી રાત્રિનું' ન્યાયાનુસારે આ સૂત્ર કરતા બળવાન તેની પ્રવૃત્તિ પૂર્વે થવાથી હવે નિમિત્તભૂત સિ પ્રત્યયની પરવર્તિતા ન રહેવાથી આ સૂત્રથી સુપયન વિગેરેના અંત્યવર્ણ જૂનો આદેશ ન થઈ શકે. તેથી હવે સંબોધન એકવચનમાં જ્યારે વિજ્ઞવે વી ૨.૨.૨૩' સૂત્રથી સુપથ વિગેરેના અંત્ય નો લોપન થાય ત્યારે જે સુથિના, સુથા વિગેરે પ્રયોગો સિદ્ધ થશે અને જ્યારે તે સૂત્રથી નો લોપ થશે ત્યારે કે સુપા, રે સુfથ ! વિગેરે પ્રયોગો સિદ્ધ થશે. (5) શંકા - સૂત્રવર્તી થ– –મુક્ષ: પદસ્થળે નાખ્ખો નો ૨.૨.૨?' સૂત્રથી થન્ અને થન ના નો લોપ થવો જોઇએ. તો લોપ ન કરતા = કારાન્ત થ– નિર્દેશ કેમ કર્યો છે? સમાધાન - પન્યાનમછતાંતિ વચમ્ = થન્ + વચન, “ વયે ૨.૨.૨૨ સૂત્રથી થન્ને પદસંજ્ઞા, નાનો નો૦ ૨.૨.૨૨' ને fથ + જ = f, વને ૪.રૂ.૨૦૮' –> કથા (ધાતુ), કપથીતીતિ વિમ્ = પથીવ + વિવ, “ત: ૪.રૂ.૮૨' નેપથી + વિશ્વ, “áો: 4૦ ૪.૪.૨૨?' »ાથી + વચમ્ (૦) = થી નામ. આ જ સાધનિકા મુજબ મથી અને મુક્ષી શબ્દની પણ નિષ્પત્તિ કરવી. હવે પછી + સિ, મથી + સિ અને મુક્ષી + સિ અવસ્થામાં આ સૂત્રથી (4) કારાન્ત સિવાયના પથી વિગેરેના અંય વર્ણનો આ આદેશ ન થઇ જાય તે માટે સૂત્રવર્તી થિ-Hથ-ત્રણમુક્ષ: પદસ્થળે જ કારાન્ત પથ અને થિનો નિર્દેશ કર્યો છે. તેથી થી વિગેરેથી પરમાં રહેલા સિના સનોર અને ૨નો વિસર્ગ આદેશ થવાથી થી , નથી અને મુક્ષી પ્રયોગો સિદ્ધ થશે. સુખાકર” નામના વૈયાકરણ કહે છે કે પછી + વિશ્વમ્ અવસ્થામાં ‘બત: ૪.૩.૮ર' સૂત્રથી જેમનો લોપ થયો છે તેનો આગળ જતા થી + સિ વિગેરે અવસ્થામાં આ સૂત્રથી થી વિગેરેના અંત્યનો આ આદેશ કરવાના અવસરે સ્થાનિવર્ભાવ મનાવાથી તે વ્યવધાયક બનતા થી વિગેરેના અંત્યનો ના આદેશ નહીં થઈ શકે. અથવા બીજી રીતે કહીએ તો પથ વિગેરે શબ્દો સાર્થક હોવાથી તેમજ પથી વિગેરે શબ્દો અનર્થક હોવાથી (A) મુદ્રિત બ્ર.ન્યાસમાં'ના નિર્દેશાવરત્તિત્વવિદ આઅશુદ્ધ પાઠ છે. પાઠનારાન્તર્દેિશકનાર ત્તત્વવિદ આમ હોવો જોઈએ. જુઓ ‘આનંદબોધિની ટીકા.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy