SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૪૭. ૧૮૫ સમાધાન:- પુષ્યન્ + નામ્ વિગેરે અવસ્થામાં જો ‘નાખ્ખો નો ર..૬૨' સૂત્રથીન નો લોપ કરીએ તો આ સૂત્રથી પડ્યું વિગેરેના સમાનસ્વરનો દીર્ઘ આદેશ કરવા રૂપ પૂર્વસ્યાદિવિધિ કરવાના પ્રસંગે તે – નો લોપ અસત્ થાય અને તેથીનું વ્યવધાયક બનતાપગ્ન વિગેરેનો સમાનસ્વર આ સૂત્રથી દીર્ધન થઈ શકે. આથી આવા'નું ના વ્યવધાનવાળા સ્થળે સમાનસ્વર દીર્ઘ થઈ શકે છે' તે જ્ઞાપન કરવા સૂત્રમાં કારાન્ત-ર કારાન્ત નામોનો પ્રતિષેધ કર્યો છે.) (5) મા પ્રત્યાયના આદેશભૂત ના પરમાં હોય તો જ આ સૂત્ર પ્રવર્તે એવું કેમ ? (a) ચાન્ – વર્ષન્ + આમ્ = વર્ષના વૃવત્ ૨.રૂ.૬૩' – વર્ષા અહીં ચર્મન્ નામથી પરમાં મા નો ના આદેશ કોઇ સૂત્રથી ન થતો હોવાથી નાના અભાવે વર્મન્ ના સમાનસ્વર માં નો આ સૂત્રથી દીર્ઘ આદેશ ન થયો. (6) આ સૂત્રમાં ‘મત : ચાલો ૨.૪.?'સૂત્રથી સાદિનો અધિકાર આવે છે. તેથી આ સૂત્રથી થતા સમાનસ્વરના દીર્ધ આદેશમાં નિમિત્તભૂત નાન્સાદિ સંબંધી જ ગ્રહણ થશે. તેથી પિ નામ થી ૬ = ઉપનામ અવસ્થામાં પરવર્તી નામ ના અંશભૂત નામ્ સ્વાદિસંબંધી ન હોવાથી પ ના સમાનસ્વર ૨ નો આ સૂત્રથી દઈ આદેશ નહીં થાય. (A) અથવા બીજી રીતે વિચારીએ તો ધિના સ્થળે ના એ નામ શબ્દનો એકદેશ છે કે જેનો કોઈ અર્થ ન હોવાથી તે અનર્થક છે. જ્યારે મા પ્રત્યયનો આદેશભૂત નામ્ બહુત્વ વિગેરે અર્થવાળો હોવાથી તે સાર્થક છે. તેથી ‘અર્થવને નાનર્થસ્થ'ન્યાયથી સૂત્રમાં નિમિત્તરૂપે અર્થવાનું પ્રત્યયના આદેશભૂત નાનું જ ગ્રહણ થશે, નામ પ્રકૃતિના એકદેશભૂત અનર્થક નાનું નહીં. આથી પિનામ સ્થળે ધના સમાનસ્વર રૂનો આ સૂત્રથી દીર્ઘ આદેશ નહીં થાય. વર્ષના પ્રયોગસ્થળે પણ આ પ્રમાણે સમજી લેવું. શંકા - તમે ઉપર ‘અથવા” કહીને બીજી રીત જે બતાડી તેને આશ્રયીને વિચારતા યના પ્રયોગસ્થળે ભલે આ સૂત્રપ્રવૃત્તિનું વારણ થાય, પણ અડચ નામ: = નામ: પ્રયોગસ્થળે : નામથી પરમાં ‘પ્રહત્વાર્થક' નમ્ ધાતુને લઇને બનેલો પ્રત્યયાન્ત નામ શબ્દ છે. અર્થાત્ પવૂ પ્રત્યયના કારણે જે ન ધાતુના ૪ ની જ વૃદ્ધિ થઇ છે તેવો પ્રહત્વાર્થક અર્થવાનું નાધાતુ પરમાં છે. તેથી ‘અર્થવને 'ન્યાયાનુસારે આ સૂત્રમાં અર્થવાનું નામ્ ધાતુનો નિમિત્તરૂપે પ્રતિષેધ ન થઇ શકવાથી તેની પૂર્વમાં રહેલા ઇ ના સમાનસ્વર માં નો આ સૂત્રથી દીર્ઘ આદેશ થવાની આપત્તિ આવશે. (A) “અથવા” કરીને જે વાત દર્શાવી છે તે પૂર્વસૂત્રથી આવતી સાદિની અનુવૃત્તિને નિરપેક્ષપણે દશવી છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy