SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આ બન્ને સ્થળે સૂત્રમાં વર્જિત ૫ કારાન્ત ષણ્ નામ અને ર કારાન્ત વતુર્ નામના સમાનસ્વરનો નામ્ પર છતાં દીર્ઘ આદેશ ન થયો. (4) શંકા - આ સૂત્રમાં ‘રી નામ' સ્થળે સપ્તમ્યઃ નામ નિર્દેશ કર્યો છે. તેથી સતા પૂર્વી. ૭.૪.૨૦૧' પરિભાષાનુસાર ના પ્રત્યયના અવ્યવહિતપૂર્વવર્તી જ સમાનસ્વરનો આ સૂત્રથી દીર્ઘ આદેશ થવાની પ્રાપ્તિ છે. તો વન્ + ના અને ચતુર્ + ના અવસ્થામાં ના પ્રત્યાયની અવ્યવહિતપૂર્વમાં સમાનસ્વર છે જ ક્યાં? કે જેથી તમારે આ સૂત્રની પ્રવૃત્તિમાંથી કારાન્ત અને સકારાત્ત નામોને વર્જવા પડે ? સમાધાન - તમારી વાત સાચી છે. છતાં અમારે સૂત્રમાં કારાન્ત અને ર કારાન્ત નામોને વર્જીને જણાવવું છે કે “ના પ્રત્યય અને પૂર્વના સમાનસ્વરની વચ્ચે જો કોઇ એકાદ વર્ણનું વ્યવધાન હોય તો પણ આ સૂત્રની પ્રવૃત્તિ થાય છે માટે અમે કરેલું વર્જન યુક્ત છે. (૫) પડ્યાનામ્ (vi) સતાનામ્ - પષ્યન્ + સામ્, સપ્તમ્ + ગ્રામ્ "સંધ્યાનાં ઇન્ ૨.૪.રૂર' - પષ્યન્ + નામ સતન્ + નામ્ રી નાખ્ય૦ ૨.૪.૪૭' - પંખ્યાન+ ના સતાન્ + ના, નાનો નો૦ ૨..૨૨’ – પળ્યા + ના = પશ્વાનામ્ સપ્તા + નામ્ = સપ્તાના અહીંપગ્ય + ના અને સતર્ + નામ્ અવસ્થામાં ના પ્રત્યય અને પૂર્વના સમાનસ્વર માં ની વચ્ચેનું વ્યવધાન છે, છતાં આ સૂત્રથી દીર્ઘ આદેશ થઈ શક્યો. અહીંઆ વાત ધ્યાનમાં લેવી કે બૂવૃત્તિમાં મહૂ તિ પ્રતિપેન નરેન વ્યવહતે નામ સાથતે’ પંક્તિ સ્થળે ના પ્રત્યય અને પૂર્વના સમાનસ્વરની વચ્ચે ગમે તે વર્ણ નહીં પણ માત્ર કારનું વ્યવધાન હોય તો જ આ સૂત્રની પ્રવૃત્તિ કરવાનું જ્ઞાપન કર્યું છે. તે એટલા માટે કે અન્ય વર્ણના વ્યવધાનકાળે આ સૂત્રની પ્રવૃત્તિ શક્ય જ નથી, કેમકે આ સૂત્રની પ્રવૃત્તિ મામ્ પ્રત્યયનો આદેશભૂત નામ્ પરમાં હોય ત્યારે જ થાય છે. --અન્તવાળા સંખ્યાવાચી નામો સિવાય કોઈ પણ વ્યંજનાન્ત નામોથી પરમાં મામ્ પ્રત્યયનો ના આદેશ થતો નથી અને ...-૬ અન્તવાળા સંખ્યાવાચી નામોથી પરમાં નાનો ના આદેશ થાય છે છતાં તેમનો આ સૂત્રની પ્રવૃત્તિમાંથી પ્રતિષેધ કરી દીધો છે. માટે વ્યવધાન પૂર્વકની સૂત્રપ્રવૃત્તિને યોગ્ય રૂપે રહ્યા હવે માત્ર અન્તવાળા સંખ્યાવાચી નામો. તેથી બુ.વૃત્તિમાં ના પ્રત્યય અને તેની પૂર્વના સમાન સ્વરની વચ્ચે નું વ્યવધાન હોય તો જ આ સૂત્રની પ્રવૃત્તિ કરવાનું જ્ઞાપન કર્યું છે. _(શંકા - પુષ્યન્ + નામ્ વિગેરે અવસ્થામાં નાનો નો ૨.૭.૬૨' સૂત્રથી પશ્વ આદિના નો લોપ કરી દઈએ તો પગ પડ્યું + નામ્ વિગેરે અવસ્થામાં ના વ્યવધાન વગર આ સૂત્રથી પશ્વ આદિના સમાનસ્વરનો દીર્ઘ આદેશ કરીyગ્યાનામ્ વિગેરે પ્રયોગ સિદ્ધ કરી શકાય છે, તો શા માટે વ્યવધાનવાળા સ્થળે સૂત્રપ્રવૃત્તિનું જ્ઞાપન કરવા સૂત્રમાંક કારાન્ત-કારાન્ત નામોનો પ્રતિષેધ કરો છો ?
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy