SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૪૬ ૧૭૯ વર્તતા ‘પવસ્ય ૨.૧.૮૦' સૂત્રથી સંયોગના અંત્ય વ્યંજન સ્ (સિ) પ્રત્યયનો લોપ થવાથી ૩હાસ્રર્ અને વર્ણવ્ પ્રયોગો સિદ્ધ થઇ જશે. સમાધાન :- આ રીતે સહાસ્રમ્ + સ્ (fr) = ૩વાસ્ત્રમ્ અને પળધ્વમ્ + સ્ (સિ) = પńધ્વસ્ અવસ્થામાં ‘સંયોગસ્યાલો૦ ૨.૧.૮૮’ સૂત્રથી સંયોગના આદિ સ્ નો લોપ કરતા પૂર્વે સંસ્←ધ્વંસ્૦ ૨.૬.૬૮' સૂત્રથી ૩ાસ્ત્રમ્ અને પર્ણમ્ ના સ્ નો ર્ આદેશ ન કરી શકાય. કેમકે ‘સંયોગસ્યાì૦ ૨.૧.૮૮' પર સૂત્ર છે. તેથી પરસૂત્રનું કાર્ય કરતા ‘સંસ્–ધ્વંસ્૦ ૨.૬.૬૮' સૂત્ર અસિદ્ધ (અસત્) થાય છે. તેથી ર્ આદેશ ન થતા ‘સંયોગસ્થાો૦ ૨.૧.૮૮' સૂત્રથી સંયોગના આદિ સ્ નો લોપ થતા ઝહાસ્ત્ર + સ્ (સિ) અને પńષ્ણ + સ્ (સિ) અવસ્થામાં પૂર્વે દર્શાવેલી આપત્તિ ઊભી રહેતી હોવાથી આ રીત મુજબ સહાસ્રર્ અને પńધ્વદ્ પ્રયોગ સિદ્ધ ન થઇ શકે ।।૪।। ન સમાનામોતઃ ।। ૧.૪.૪૬।। રૃ.રૃ.-સમાનાત્ પરસ્પામોડારસ્ય તુન્ મવતા વૃક્ષન્, સામ્, મુનિમ્, સાધુમ્, યુદ્ધિમ્, ઘેનુમ્, નવીન્, (3) (5) वधूम्। ‘पितरम्' इत्यादिषु विशेषविधानात् प्रथममेवार् । समानादिति किम् ? रायम्, नावम् । अम इति किम् ? નઘઃ। સ્થાલિરિતિ વિમ્? વિનવમ્ ।।૪।। (6) સમાનસ્વરથી પરમાં રહેલા ઞમ્ (હિ.એ.વ.) પ્રત્યયના જ્ઞ નો લોપ થાય છે. વિવરણ :- (1) આ સૂત્રમાં અમઃ પદસ્થળે ષષ્ઠી વિભક્તિ છે અને તે સૂત્રમાં વર્તતા અત્ પદનું વ્યધિકરણ વિશેષણ છે, આથી બૃહત્કૃત્તિમાં ‘અમ્ નો ક’ આ પ્રમાણે અર્થ દર્શાવ્યો છે. અહીં યાદ રાખવું કે વિશેષણ-વિશેષ્યભાવ સમાનાધિકરણ રૂપે અને વ્યધિકરણ રૂપે આમ બે પ્રકારે હોય છે. સરખી વિભક્તિવાળા પદોમાં વિશેષણ-વિશેષ્યભાવ હોય તે સમાનાધિકરણ રૂપે વિશેષણ-વિશેષ્યભાવ કહેવાય. જેમક – નૌત્તે મનમ્ સ્થળે અને સરખી વિભક્તિમાં ન વર્તતા પદોમાં વિશેષણ-વિશેષ્યભાવ હોય તે વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવ કહેવાય. જેમકે – વૃક્ષસ્ય પર્ણમ્ સ્થળે. વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવસ્થળે પ્રથમાન્ત મુખ્યનામ વિશેષ્ય ગણાય અને ઇતર વિભકત્યન્ત ગૌણ નામો તેના વિશેષણ ગણાય. (2) દષ્ટાંત - સૂત્રાર્થ : -- * ‘સમાનામો૦ ૬.૪.૪૬' → (i) વૃક્ષન वृक्ष + अम् वृक्ष + म् વૃક્ષા = (ii) ઘામ્ खट्वा + अम् खट्वा + म् = હામ્। (iii) મુનિમ્ मुनि + अम् मुनि + म् : મુનિમ્। =
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy