SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૧૭૮ વ્યંજનના લોપની પ્રાપ્તિ છે. પરંતુ તેનો બાધ કરી પૂર્વે અપવાદરૂપ સંયો ચા. ર.૧.૮૮' સૂત્ર પ્રવર્તે છે. તેથી સંયોગના આદિ વ્યંજન નો લોપ થતા ફષ્ઠિતમ્ અવસ્થામાં પુરસ્કૃતીય: ૨.૨.૭૬' સૂત્રથી જૂનો હુ આદેશ થવાથી ૪ત પ્રયોગ થાય છે. આ રીતે જ પ્રસ્તુતમાં પણ સંયો ચારો. ર.૧.૮૮' આ અપવાદસૂત્ર દ્વારા પૂર્વે ૩૭અને પદ્ધસ્થળે સંયોગના આદિ નો લોપ થશે અને તેમ થતા વ્યંજનના સંયોગનો અભાવ થવાથી પચ ૨.૨.૮૬' સૂત્રથી સ્ (f) પ્રત્યયનો લોપ નહીં થઈ શકે જેથી વસ્ત્ર + સ્ (f) અને પfષ્ય + સ્ (શિ) અવસ્થામાં હવે વિભકિતનો સ્ (શિ) પ્રત્યય કલારત્ર નામ અને પુષ્ય નામનો અવયવન હોવાથી તેનો ‘સ્ત્ર—āo ૨.૭.૬૮' સૂત્રથી આદેશ ન થઈ શકવાથી સત્ અને પધ્વ આવા પ્રથમ અને સંબોધન એકવચનના પ્રયોગ સિદ્ધ ન થઈ શકવાની આપત્તિ આવશે. આ બે આપત્તિને દૂર કરવા સૂત્રમાં વ્યગ્નનn)' પદ મૂકયું છે. જેથી રાનનું, સહસ્ત્ર અને પુષ્ય ને સિ પ્રત્યય લાગતા “નિ તીર્ષ: ૨.૪.૮૬' સૂત્રથી રાનાન્ આદેશ થયા બાદ રીનાન્ + fસ તેમજ વાસન્ + રસ અને પષ્યન્ + સિ અવસ્થામાં ત્રણેય વ્યંજનાન્ત નામોથી પરમાં રહેલા સિ પ્રત્યયનો આ સૂત્રથી લોપ થઈ શકતા પાછળથી “નાનો નો ૨.૨.૨૨' સૂત્રથી રાનન્ ના પદાન્ત – નો લોપ થવાથી રીના પ્રયોગ સિદ્ધ થઈ શકે અને “á×ä૦ ૨.૭.૬૮' સૂત્રથી ૩સ્ત્રમ્ અને ધ્વના પદાન સૂ નો આદેશ થવાથી વણાત્ર અને પુષ્ય પ્રયોગો સિદ્ધ થઇ શકે. આમ સૂત્રસ્થ ‘એગ્નન' પદ સાર્થક છે. શંકા - તમે વાસસ્ અને પુષ્ય સ્થળે આદેશ ન થઇ શકવાની આપત્તિ દર્શાવો છો તે યોગ્ય નથી. કેમકે + સ્ (શિ) અને + સ્ (ત્તિ) અવસ્થામાં નામ સિદo ..?' સૂત્રથી ૩ીર્ અને પષ્ય પદ બનશે અને પદ બનતા “સંયો ચાવો૨.૨.૮૮' સૂત્રથી સંયોગની આદિમાં વર્તતા તેમના નો લોપ થતા પૂર્વજ સં ä૦ ૨.૭.૬૮' સૂત્રથી પદને અંતે વર્તતા નો આદેશ થઈ જશે. જેથી શાસ્ત્રમ્ + (f) = સવાસસ્ અને ધ્વ૬+ સ્ (f) = પુષ્ય અવસ્થામાં હવે 'સંયોગાદો. ૨.૨.૮૮' સૂત્રની પ્રાપ્તિન (A) બ્રહવૃત્તિની ‘ચ ૨.૨.૮૬' રૂતિ સિલે....' પંક્તિનો શબ્દશઃ અર્થ આ પ્રમાણે જાણવો - (સૂત્રમાં અન્નન પદ ન મૂકતા) ‘ચ ૨.૨.૮૬’ સૂત્રથી વ્યંજનથી પરમાં રહેલા સિં પ્રત્યયનો લોપ સિદ્ધ હોવા છતાં સૂત્રમાં વઝન પદનું ગ્રહણરાના ઇત્યાદિ પ્રયોગસ્થળે સિ પ્રત્યયના લોપને માટે છે. અન્યથા જો સૂત્રમાં વ્યઝન પદન મૂકવામાં આવે તો સિપ્રત્યય પરમાં હોવા છતાં પણ રીનવિગેરે વ્યંજનાન્તનામો નામ સિવ ..ર' સૂત્રથી પદ બનતા હોવાથી અને ઉચ્ચ ૨.૨.૮૬' સૂત્ર નાનો નો ર..??' સૂત્રથી શાન વિગેરેના પદને અંતે વાત રહેલા ન્નો લોપ કરવા સ્વરૂપ પરવિધિ કરવાની હોતે છતે અસિદ્ધ (અસત્) થતું હોવાથી પૂર્વે રાગ વિગેરેના નો લોપ થતાં રાજા + રસ અવસ્થામાં પરસ્ટ ૨.૧.૮૨' કે કોઇ અન્ય સૂત્રથી સિપ્રત્યયનો લોપન થઇ શકે. (અહીં બૃહદ્રુત્તિની પંક્તિમાં દર્શાવેલા સેજું નો અન્વય સૌથી છેલ્લે રહેલા ને ચા ની સાથે કરવો.) તેમજ ઇત્યાદિ પ્રયોગસ્થળે વાન્ + અવસ્થામાં સંયોગાચારો સ્પોન્ ૨..૮૮'સૂત્રથી વાસ્ત્રના સંયોગના આદિ સ્ નો લોપ થતા સંસ્ā –વરૂ૦ ૨૨.૬૮' સૂત્રથી આદેશ ન થઇ શકે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy